જામનગરની રોગ વિમોચન ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃતિને રૂા. અગિયાર લાખનું દાન

જામનગર ના વેપારી અગ્રણી ઓ.પી. મહેશ્વરી દ્વારા રક્ષા બંધન ના દિવસે સદ્‌લક્ષ્મી અર્પણ કરાઈ રિપોર્ટ: જગત રાવલ જામનગર,૦૫ ઓગસ્ટ“છોટીકાશી” ઉપનામધારી જામનગરમાં જે પ્રકારે મંદિરો, ધર્માચાર્યો તેમજ ધાર્મિક પ્રવૃતિઓ વ્યાપક છે, … Read More