કોરોનાની વેકસીન રાજયના નાગરિકોને આપવા માટે શકય હશે ત્યા સુધી સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવશે: નીતિનભાઈ પટેલ

રાજયના નાગરિકોને કોરોનાની વેકસીન આપવા માટે શકય હશે ત્યા સુધી કોઈ ખર્ચ નાગરિકો પર આવવા દેવાશે નહીઃસંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવશે: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ રસી આપવા માટે રાજયનું … Read More