૦૯ સપ્ટેમ્બરના રોજ બપોર ૧૨:૩૦ કલાકે ૨૦૦ બેડની અદ્યતન સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલના ઈ-લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી રાજકોટના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ખાતે ઈ-લોકાર્પણ ૨૦૦ બેડના અદ્યતન કોવિડ હોસ્પિટલ, કોવિડ ઓટોપ્સી સેન્ટર, કોલેજોમા પોસ્ટ કોવિડ ફીજીયોથેરાપી રીહાબીલીટેશન કોર્ષ  અને રેડિયોથેરાપીના અદ્યતન મશીન … Read More

પ્રવાસન-ધામ, તીર્થ યાત્રાના વિકાસ કામોના E લોકાર્પણ-ખાતમૂર્હત કરતા મુખ્યમંત્રીશ્રી

કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રીશ્રી દિલ્હીથી વિડીયો લીંક દ્વારા ઉપસ્થિત રહ્યા રાજ્યમાં પ્રવાસન-ધામો તીર્થ યાત્રા ક્ષેત્રોના રૂ. ૧ર૬ કરોડના વિવિધ વિકાસકામોના E લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કરતા મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ પ્રસાદ યોજના અન્વયે સોમનાથમાં રૂ. … Read More