અયોધ્યા રામમંદિર ના નિર્માણ માટે અંબાજી થી પવિત્ર જળ અને રજ ( માટી) ભરી ચાર કળશ મોકલવા માં આવ્યા

અંબાજી,૦૧ જુલાઈ ૨૦૨૦ અયોધ્યા રામમંદિર બનાવવા ની ગતિવિધિ તેજ બની રહી છે ત્યારે રામમંદિર ના નિર્માણ માટે વિવિધ પવિત્ર અને ધાર્મિક સ્થાનો થી પવિત્ર જળ અને પવિત્ર ભૂમિ ની રજ … Read More

રાજ્યની યુનિવર્સિટીઓની પરિક્ષા તેમજ તા. ર જૂલાઇથી શરૂ થતી GTUની પરિક્ષા મોકૂફ રાખવામાં આવી

ગાંધીનગર, 01 જુલાઈ 2020 દેશભરની રાજ્યોની યુનિવર્સિટીઓમાં એકસૂત્રતા-સમાનતા જળવાઇ રહે તે માટે ભારત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યોને આપેલા દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારનો નિર્ણય……પરિક્ષાની નવી તારીખો ભવિષ્યમાં જાહેર કરાશે ગુજરાતની વિવિધ … Read More

दिल्ली में कोरोना की स्थिति नियंत्रण में, केस बढ़ने की बजाय घट रहे: अरविंद केजरीवाल

दिल्ली में 30 जून तक एक लाख केस होने की संभावना जताई गई थी, लेकिन आज केवल एक तिहाई केस ही है-अरविंद केजरीवाल दिल्ली में 30 जून तक 60 हजार … Read More

પડધરી તાલુકાના ૬૦ ગામમાં ૨૫૦૦થી વધુ સેનેટરી નેપકીનનું વિતરણ કરાયું

મેન્સ્ટ્રુએશન હાઈજીન અંગે ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓમાં જાગૃતિ કેળવવાની ઉમદા પહેલ આજની કિશોરીઓને કાલની સશક્ત મહિલા બનાવવા આંગણવાડી વર્કર અને આશાબહેનો દ્વારા અપાઈ રહ્યું છે માસિક ધર્મ અંગેનું શિક્ષણ રાજકોટ તા. … Read More

અહો આશ્ચર્યમ…ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ લાઇન લગાવી…!

ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લેતાં ૩૫ બાળકો:સો વરસ જૂની સરકારી શાળાના ઘોઘાવદરના ૧૧ શિક્ષકો ધન્યવાદને પાત્ર ખાસ લેખ-સોનલ જોષીપુરા, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે … Read More

पश्चिम रेलवे की मालगाड़ियों के 7700 से अधिक रेकों के ज़रिये 1 6.21 मिलियन टन माल का परिवहन

दिनांक 01.07.2020 22 मार्च, 2020 से सम्पूर्ण लॉकडाउन की घोषणा के बावजूद, पश्चिम रेलवे ने 29 जून, 2020 तक मालगाड़ियों के 7,773 रेक लोड करके सराहनीय कार्य निष्पादन किया है, … Read More

आईआईएमए द्वारा कोविड-19 की प्रतिक्रिया में सामुदायिक सेवा

1 जुलाई, 2020 | अहमदाबादभारत सरकार द्वारा देशव्यापी घरबंदी की घोषणा पर, आईआईएम अहमदाबाद में फैकल्टी,छात्रों, शोधकर्ताओं और कर्मचारियों के एक समूह ने कम आय वाले परिवारों और प्रवासीश्रमिकों जो … Read More

નેશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે સિવિલ અને યુ.એન મહેતા હોસ્પિટલના તબીબોએ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી

કોરોનાની મહામારીમાં શહીદ થયેલા મેડીકલ જગતના કોરોના યોધ્ધાઓને સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના મહામારીમાં મેડીકલ જગતના તબીબી યોધ્ધાઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા કરતાં શહીદ થયા છે. આજે નેશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે અમદાવાદ … Read More

गिरिराज सिंह ने मत्स्यपालन और जलीय कृषि के न्यूजलेटर “मत्स्य सम्पदा” के पहले संस्करण को जारी किया

केंद्रीय मत्स्य पालन, पशुपालन एवं डेयरी मंत्री श्री गिरिराज सिंह ने मत्स्यपालन और जलीय कृषि के न्यूजलेटर “मत्स्य सम्पदा” के पहले संस्करण को जारी किया प्रधानमंत्री मत्स्य सम्पदा योजना के … Read More

किरदार ऐसा कि दुश्मन भी तारीफ करने मजबूर हो गए # रानी लक्ष्मीबाई

किरदार ऐसा कि दुश्मन भी तारीफ करने मजबूर हो गए # रानी लक्ष्मीबाई आसान नहीं होता एक महिला होने के बावजूद पुरूष प्रधान समाज में विद्रोही बनकर अमर हो जाना। आसान नहीं … Read More