પશ્ચિમ રેલ્વે દ્વારા દાદર અને બિકાનેર વચ્ચે વિશેષ ટ્રેનનું પરિચાલન

અમદાવાદ, ૧૫ જાન્યુઆરી: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા દાદર અને બિકાનેર વચ્ચે વધારાની વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી … Read More