પરિવારથી વિખૂટા રહીને કોવિડ દર્દીઓને સ્વસ્થ કરવા એ અમારી પહેલી ફરજ: ડો. શાંભવી વર્મા

કોરોનાને મ્હાત આપી નવી સિવિલ હોસ્પિટલના મહિલા તબીબ ફરી દર્દીઓની સેવા માટે તૈયાર   હું સ્વસ્થ થઈ છું ત્યારે એ વિચારીને આનંદિત છું કે જ્યારે દર્દીઓ સાજા થઈને ઘરે જતા હશે … Read More

ઈટોલીઝુબામ ઈન્જેકશનએ ટોસિલીઝુમાબની માફક સમાન રીતે અસરકારક છેઃઅધિક્ષકશ્રી

સુરત:માહિતીબ્યુરો:૨૧ જુલાઈ ૨૦૨૦ કોવિડ-૧૯ મહામારીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાન ગંભીર પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓને ‘ટોસિલીઝુબામ’ નામના ઈન્જેકશન આઈસીએમઆરની ગાઈડલાઈન અનુસાર જિલ્લા કમિટી દ્વારા મંજૂરી મુજબ આપવામાં આવે છે, જે … Read More

ટી.બી. અને કોરોનાગ્રસ્ત પરવીનબાનું પઠાણે દોઢ મહિનો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ કોરોનાને હરાવ્યો

કોરોનાની સારવાર દરમિયાન ટી.બી.ની બિમારી થતા જીવવાની આશા છોડી દીધી હતી, પરંતુ ડોક્ટરોની મહેનતથી દોઢ મહિનામા સંપૂર્ણ સ્વસ્થ થઈ છું: પરવીનબાનુ પઠાણ દર્દીની સેવા કરવી અમારો એક માત્ર ઉદ્દેશ્ય છે, … Read More

ઓસ્ટ્રેલિયાના નાગરિક બની ચૂકેલા અમદાવાદી ડૉક્ટર હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે

ડૉ.હિતેશ પટેલ દર્દી નારાયણની સેવા કરી પિતૃસંસ્થાનુ ૠણ અદા કરી રહ્યા છે સંકલન:અમિતસિંહ ચૌહાણ સિવિલ હોસ્પિટલે મને ઓળખાણ આપી છે.. હું આજે સફળતાના જે કંઈપણ મૂકામે છું તે સિવિલ હોસ્પિટલના … Read More

ડૉ. ચિરાગ પટેલે માનસિક રીતે ‘પોઝિટીવ’ રહી કોરોનાને ‘નેગેટીવ’ કર્યો

પ્લાઝમા ડોનેટ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની જિંદગી બચાવવા ડૉક્ટર ચિરાગ સંકલ્પબધ્ધ ડૉ. ચિરાગ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી મેડિસીન વિભાગના ઈન્ચાર્જ હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડો. ચિરાગ સામાન્ય … Read More

देश में मेडिकल ऑक्सीजन की पर्याप्त उपलब्धता: पीयूष गोयल

श्री पीयूष गोयल ने कोविड-19 के बाद देश में मेडिकल ऑक्सीजन की उपलब्धता एवं आपूर्ति की समीक्षा की देश में मेडिकल ऑक्सीजन की पर्याप्त उपलब्धता, विनिर्माण, आपूर्ति एवं भंडारण क्षमता … Read More

સુરતમાં ૧૦૦૦ બેડની ક્ષમતા વાળી કોરોના-કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલનો ગાંધીનગરથી E લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી

સુરતમાં યુદ્ધના ધોરણે માત્ર ૧પ દિવસમાં ઊભી થયેલી ૧૦૦૦ બેડની ક્ષમતા વાળી કોરોના-કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલનો ગાંધીનગરથી E લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી……ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે સુદ્રઢ આરોગ્ય સુવિધાઓ-પગલાંઓથી સંક્રમણનો ફેલાવો અનય … Read More

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા:નીતિનભાઈ પટેલ

સારી, ઝડપી અને સમયસર સારવાર તથા એક્ટિવ સર્વેલન્સના કારણેરાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા તથા અઠવાડિક ડેથ રેટ ૬.૫૦ ટકાથી ઘટીને ૧.૫૦ ટકા એ પહોંચ્યો … Read More

હું જ ઘરે બેસી રહીશ તો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કોણ કરશે ! ડૉ. પ્રિયંકા શાહ

“મારા ઘરના સભ્યો મને રાજીનામું આપવાનું કહેતા ત્યારે મેં કહ્યું કે જો બધા જ ડૉક્ટર રાજીનામું આપીને ઘરે બેસી જશે તો દર્દીઓની સારવાર કોણ કરશે ? ” આ શબ્દો છે … Read More

गृह मंत्री ने दिल्ली में सरदार वल्‍लभभाई पटेल कोविड अस्‍पताल का दौरा किया

रक्षा मंत्री श्री राजनाथ सिंह, गृह मंत्री श्री अमित शाह और स्‍वास्‍थ्‍य मंत्री श्री हर्षवर्धन ने दिल्ली में सरदार वल्‍लभभाई पटेल कोविड अस्‍पताल का दौरा किया; 250 आईसीयू बिस्‍तरों के … Read More