ઉપલેટા શહેરમાં સેનિટાઈઝીંગ કામગીરી હાથ ધરાઈ

ઉપલેટા, ૧૩ સપ્ટેમ્બર: ગુજરાત સરકાર કોરોનાને ફેલાતો અટકાવવા અને લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને અનેક જાગૃતિલક્ષી પગલાઓ અને સ્વાસ્થ્ય સુરક્ષિત વ્યવસ્થાઓનું આયોજન કરીને અમલીકૃત કરાયા છે. લોકોના સ્વાસ્થ્યની તકેદારી રાખતા અને નૈતિક ફરજને પ્રાધાન્ય … Read More