ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ

કોરોનાગ્રસ્ત શરીરના રિસર્ચ દ્વારા સારવારની પધ્ધતિમાં બદલાવ લાવી કોરોનાને હરાવવા વધુ સઘન પગલાં લેવાશે અહેવાલ:રાજ લક્કડ , રાજકોટ રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર: કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા તથા સંક્રમણ અટકાવવા માટે સમગ્ર … Read More