અહીં આજે પણ હાજર છે ભગવાન પરશુરામ ની વિશાળકાય કુહાડી, જાણો ક્યાં આવેલું છે આ રહસ્યમહ સ્થળ?

ધર્મ ડેસ્ક, 12 જાન્યુઆરી: ઇતિહાસ સાથે જોડાયેલી ઘણી વાર્તામાં ભગવાન પરશુરામ અને તેમની પાસે રહેલી પરશુ(કુહાડી) વિશે પણ સાંભળ્યું હશે. પરંતુ તમને ખબર છે કે તેમનું પરશુ આજે પણ ધરતી … Read More

આવક હોવા છંતા પૈસા ટકતા નથી તો અજમાવો આ ટોટકા

જ્યોતિષ શાસ્ત્ર, 12 જાન્યુઆરીઃ ઘણા લોકો ખુબ જ મહેનત કરે તેમ છંતા આવકમાં વધારો થતો નથી. મોટાભાગના લોકોની આ સમસ્યા છે કે જે પૈસા કમાવે છે તે ટકતા નથી. તો … Read More

यह साल आपके लिए कैसा रहेगा जानिए… टैरो कार्ड्स रीडर “उपासना दीक्षित” के साथ।

मेरे यानि कि उपासना दीक्षित के साथ टैरो और ज्योतिष से सबंधित जिज्ञासाओं के समाधान के लिए 95169 73308 पर SMS कर अपना समय बुक करवा लें। टैरो कार्ड्स के … Read More

નિયમિત આ જાપ કરવાથી માણસની કોઈપણ સમસ્યા દૂર થઈ જાય છે, આ મંત્ર જાપથી શનિની સાડાસાતીથી મળે છે મુક્તિ

જ્યોતિષ ડેસ્ક, 03 જાન્યુઆરીઃ આપણે સૌ જાણીએ છીએ કે, હનુમાનજી કોઇપણ ખરાબ વ્યક્તિ કે વસ્તુ સામે આપણું રક્ષણ કરે છે. જો નિયમિત હનુમાનજીના નામોની સ્તુતિ-મંત્રો કરવામાં આવે તો કોઇપણ સમસ્યા … Read More

અંબાજી બ્રેકીંગ…મુખ્ય મંત્રી વિજય રૂપાણીના ધર્મ પત્ની પોતાનાં પુત્ર સાથે અંબાજી મંદિરમાં પહોંચ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૯ ડિસેમ્બર: મુખ્ય મંત્રી વિજય રૂપાણી ના ધર્મ પત્ની પોતાનાં પુત્ર સાથે અંબાજી આવ્યાં. અંજલીબેન રૂપાણી પોતાના પરિવાર સાથે મા અંબાના ધામમાં પહોંચ્યાં.પોતાના પુત્ર ઋષભ … Read More

રિલાયન્સના પરિમલભાઈ નથવાણી પરિવાર દ્વારા સોમનાથ મંદિરમાં 53 સુવર્ણ કળશ નું અનુદાન કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૭ ડિસેમ્બર: ૧૨ જ્યોર્તિલિંગ પેકી ના એક સોમનાથ મંદીર માં આજે રીલાઇનસ પરીવાર દ્વારા 53 સુવર્ણ કળશ નીપુજા કરવામાં આવી હતી, તેમજ પરિમલ નથવાણી પરીવાર દ્વારા … Read More

शक्ति मंदिर में नव वर्ष पर दर्शन करने के लिए ऑनलाइन बुकिंग शुरू

धनबाद, झारखंड 21 फरवरी 2021 को समिति कराएगी पांच बच्चियों का सामुहिक विवाह रविवार को शक्ति मंदिर की कार्यकारणी की बैठक अध्यक्ष एस पी सोंधी की अध्यक्षता में सम्पन्न हुई। … Read More

કુમકુમ મંદિર દ્રારા વચનામૃત ગ્રંથની ર૦૧ મી જયંતી ઉજવાશે.

વચનામૃત ગ્રંથની ૩ x ૪ ફૂટની વિશાળ કૃત્તિનું પૂજન કરવામાં આવશે. વચનામૃત હાલ સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ચારેય ભાષામાં ઉપલબ્ધ છે. વચનામૃત ગ્રંથ ઉપર ડોક્યુમેન્ટરી તૈયાર કરીને દર્શાવવામાં … Read More

કુમકુમ મંદિર દ્રારા શ્રી ગોપાળાનંદ સ્વામીનો ૨૧૩મો દીક્ષાદિન ઉજવાશે.

અમદાવાદ, ૦૭ ડિસેમ્બર: તા. ૮ – ૧ર – ર૦ર૦ ને મંગળવાર ના રોજ કારતક વદ – આઠમ ના રોજ સ્વંય શ્રી સ્વામિનારાયણ ભગવાને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સૌના ઉપરી તરીકે સ્થાપેલ … Read More