અંબાજી ને અડીને આવેલી રાજસ્થાન ની સરહદો આજ સવાર થી બંધ કરી દેવાનો આદેશ

રાજસ્થાન ની સરહદો પોલીસે બોર્ડર ને સીલ કરી રિપોર્ટ: સુષ્મા અગ્રવાલ,અંબાજી બનાસકાંઠા અંબાજી, ૧૨ જુલાઈ ૨૦૨૦ અંબાજી રાજસ્થાન ની સરહદી બોર્ડર ફરી એકવાર સીલ કરી દેવાતા રાજસ્થાન જતા વાહન ચાલકો … Read More

આવતી કાલે મુખ્યમંત્રીશ્રી ૩ આદર્શ નિવાસી કન્યાશાળા તેમજ ૫ કુમાર છાત્રાલય ના ઇ -લોકાર્પણ ગાંધીનગર થી કરશે.

ગાંધીનગર,૧૨ જુલાઈ ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સોમવારે 13 જુલાઈએ રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રહેવા જમવાની સુવિધા સરકાર દ્વારા વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવતા 3 … Read More

જામનગરમાં સતત બીજા દિવસે જાહેરનામનો ભંગ કરતી દુકાનો શીલ કરાઇ

રિપોર્ટ:જગત રાવલ જામનગર જામનગર, ૧૨ જુલાઈજામનગરના કાશીવિશ્વનાથ રોડ અને વિકટોરિયા પુલ નજીકના વિસ્તારમાં આવેલી રાજ હાર્ડવેર અને કનૈયા હોટેલ કે જ્યાં કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, અને લોકોના ટોળેટોળા … Read More

महिला एवं बाल विकास मंत्री श्री राजेंद्र पाल गौतम ने कोविड-19 महामारी के मद्देनजर बालगृहों का किया दौरा

सरकारी बालगृहों में बच्चों को दिए जाने वाले पौष्टिक आहार की गुणवत्ता अच्छी पाई गई कैबिनेट मंत्री श्री राजेंद्र पाल गौतम ने फुलबारी बाल गृह, आशियाना बाल गृह, आफ्टर केयर … Read More

યાત્રાધામ દ્વારકાના અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોનુ નિરીક્ષણ કરતા સાંસદ પૂનમબેન માડમ

રિપોર્ટ: જગત રાવલ,જામનગરદેવભૂમિદ્વારકા જિલ્લાના તીર્થક્ષેત્ર દ્વારકામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર ખૂબજ પાણી ભરાયા અને ખૂબજ હાલાકી ભરી પરિસ્થિતિનું નિર્માણ થયુ હોઇ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ … Read More

વિપક્ષ નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ નાયબ મુખ્યમંત્રીશ્રી (આરોગ્ય) ને લખ્યો પત્ર

અમરેલી, ૧૧જુલાઈ ૨૦૨૦ અમરેલી જિલ્લામાં આરોગ્ય વિષયક સુવિધાઓ અંગેની માંગણીઓ સત્વરે સ્વીકારવા અન્યથા અચોક્કસ મુદ્દતનું આંદોલન કરવા લખ્યો પત્ર કોરોના વાયરસનો ફેલાવો સમગ્ર દેશ અને રાજ્યમાં ખૂબ જ ઝડપથી થઈ … Read More

જામનગર સોયલ ટોલ નાકે ટેન્કર પલટી ખાઈ ગયું, પછી શું થયું જાણો…

રિપોર્ટ: જગત રાવલ, જામનગરજામનગર ધ્રોલ ના સોયલ ટોલનાકા પાસે એલપીજી ગેસ ભરેલ ટેન્કર એકાએક પલટી મારી જતાં ફાયર બ્રિગેડ ની ટિમ તાબડતોબ કામગીરી માટે પહોંચી હતી જામનગર ના ધ્રોલ પાસે … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ના ૮૭૨ નવા દર્દીઓ નોંધાયા ૫૦૨ દર્દીઓ સાજા થયા: આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૧ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૮૭૨ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ પ૦ર દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૫૭,૦૬૬ ટેટક૨વામાં આવ્યા … Read More

दिल्ली राज्य के सभी विश्वविद्यालयों की परीक्षा रद्द, उचित फार्मूला बनाकर मूल्यांकन का निर्देश : मनीष सिसोदिया

सिर्फ राज्य अंतर्गत विश्वविद्यालयों पर लागू होगा फैसला, केंद्र के अधीन विश्वविद्यालयों के लिए मुख्यमंत्री लिखेंगे पीएम को पत्र अभूतपूर्व संकट में अभूतपूर्व फैसला जरूरी : सिसोदिया कोरोना के कारण … Read More