ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : અર્જુનભાઈ મોઢવાડીયા

‘અંતિમધામ’ હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલ હોવા છતા ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ભાજપાના ગતિશીલ ભ્રષ્ટાચારે ‘અંતિમધામ’ ને પણ ભરખી ગયો : શ્રી અર્જુનભાઈ … Read More

પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેનના ચાલવાના દિવસો માં પરિવર્તન

 અમદાવાદ, ૨૬ સપ્ટેમ્બર: પશ્ચિમ રેલ્વે દેશના જુદા જુદા ભાગોમાં દવાઓ, તબીબી ઉપકરણો, તબીબી વસ્તુઓ, ખાદ્ય ચીજો, વગેરે જરૂરી ચીજવસ્તુઓ સપ્લાય કરવા માટે વિશેષ ટાઇમ ટેબલ પાર્સલ ટ્રેન ચલાવી રહી છે. … Read More

अब दिल्ली में भी टोंटी से 24 घंटे साफ-सुथरा मिलेगा पानी: अरविंद केजरीवाल

दुनिया के विकसित देशों की राजधानियों की तरह ही अब दिल्ली में भी टोंटी से 24 घंटे साफ-सुथरा पानी मिलेगा, लोगों को टंकी और पंप लगाने की जरूरत नहीं पड़ेगी- … Read More

“જે કહેવું તે કરવું ના ધ્યેય મંત્ર ” યોજનાઓ ના ત્વરિત અમલ :મુખ્યમંત્રીશ્રી

રાજ્યમાં છુટક શાકભાજી ફળફળાદી વેચનારા 70 હજાર નાના વેપારીઓને ફળ શાક ભાજી બગાડ અટકાવવા 10 કરોડ ના ખર્ચે વિના મૂલ્યે છત્રી અપાશે 22 હજાર નાના સિમાંત ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટુલ … Read More

માંડવી:૩૩૩ ખેડુતોને સ્માર્ટ હેલ્ડ ટુલ્સ કિટસ તથા શાકભાજીના વેચાણકર્તાઓને છત્રીની સહાયના મંજુરી પત્રો એનાયત

સાત સોનેરી યોજનાઓ થકી ખેડુતોની ઉત્પાદકતા, કાર્યક્ષમતા અને જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવશેઃ સામાજિક, ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર “સાત પગલાં ખેડૂત કલ્યાણના” અંતર્ગત માંડવી ખાતે મંત્રીના હસ્તે ૩૩૩ … Read More

શાકભાજી પકવીને વેચનારા ખેડૂતોને વિનામૂલ્યે છત્રી અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ વિતરણ

નર્મદા વિકાસ રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે શાકભાજી પકવીને વેચનારા ખેડૂતોને વિનામૂલ્યે છત્રી વિતરણ અને ખેડૂતો અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ અને પાક સંરક્ષણ માટે વાડ બનાવવાની સહાય યોજનાઓનો જિલ્લામાં … Read More

જામનગરના અલિયાબાડા ગામમાં શેની થઈ ચોરી જાણો

મોટા વાહન માં આવેલા કોઇ તસ્કરો એક ગીર ગાય ની ચોરી કરી લઇ ગયાની પોલીસ ફરિયાદ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૬ સપ્ટેમ્બર: જામનગર તાલુકાના સુર્યપરા ગામમાં રહેતા એક ખેડૂતની વાડીમાં … Read More

જામનગરમાં મોડી રાત્રે એપાર્ટમેન્ટ ના ફ્લેટ માં આગથી દોડધામ

ફ્રીજ પાસે ઈલેક્ટ્રીક વાયરીંગ સળગતાં આગ ભભૂકી: ફાયરે આગ ને સમયસર કાબૂમાં લીધી અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૬ સપ્ટેમ્બર: જામનગરમાં ગુરુદ્વારા નજીક આવેલા એકતા એપાર્ટમેન્ટ ના ગ્રાઉન્ડ ફોર્મમાં એક ફ્લેટમાં … Read More

જામનગરના જોડિયા ગામે કોરોના સામે કવચ રૂપી આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૬ સપ્ટેમ્બર: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તેમજ નિયામક ની કચેરી ગાંધીનગર વિભાગીય નાયબ નિયામક ની કચેરી રાજકોટ તથા જિલ્લા વિકાસ અધિકારી જામનગરના માર્ગદર્શન નીચે … Read More

દેવભૂમિ દ્વારકા માંથી ચરસ નો જંગી જથ્થો મળી આવ્યો.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૬ સપ્ટેમ્બર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક મોજપ ગામે થી એસ.ઓ.જી. પોલીસે ચરસ નો જથ્થો પકડી પાડ્યો હતો.નાના એવા મોજપ ગામે થી 6 કિલો 736 ગ્રામ … Read More