રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં, કોઈએ ગભરાવાની જરૂર નથી: જીલ્લા કલેકટર શ્રી

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં, કોઈએ ગભરાવાની જરૂર નથી: જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનની ખાસ અપીલ પૂરતી સાવચેતી રાખવી તેમજ બિનજરૂરી બહાર ન નીકળવું ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક- તંત્ર તમામ … Read More

વડોદરા, રાજકોટ અને સુરત ખાતે આવતીકાલથી રાત્રી કર્ફ્યુ અમલી

કોરોના મહામારી સામેનાગરિકોએ ભયભીત થવાની કે અફવાઓમાં આવીને ગભરાવાની સ્હેજ પણ જરુર નથી રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સંક્રમણ ફેલાતુ અટકાવવા અગમચેતીના ભાગરૂપે … Read More

15 ડિસેમ્બરના રોજ રાજકોટમાં પેન્શન અદાલતનું આયોજન

રાજકોટ, ૨૦ નવેમ્બર: પશ્ચિમ રેેલવેના રાજકોટ ડિવિઝન ખાતે તા.15 ડિસેમ્બરના રોજ સવારે 11.00 કલાકે જગજીવનરામ રેલવે ઈન્સ્ટિટ્યુટ રાજકોટમાં પેન્શન અદાલતનું આયોજન કરેલ છે. પેન્શન/ પારિવારીક પેન્શન અથવા સમાધાન સાથે સંબંધિત કોઈપણ … Read More

15 दिसम्बर को राजकोट मंडल पर पेंशन अदालत 2020 का आयोजन

राजकोट,20 नवम्बर: पश्चिम रेलवे के राजकोट मंडल पर दिनांक 15 दिसंबर 2020 को 10:30 बजे जगजीवन राम रेलवे इंस्टीट्यूट राजकोट में पेंशन अदालत 2020 का आयोजन किया जा रहा है।  … Read More

અમદાવાદ અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, વેરાવળ અને ત્રિવેન્દ્રમ તથા શ્રી ગંગા નગરથી કોચુવેલી વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.

અમદાવાદ, ૨૦ નવેમ્બર: રજા દરમિયાન મુસાફરોની સુવિધા માટે, રેલ્વે મંત્રાલયે અમદાવાદ અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, વેરાવળ અને ત્રિવેન્દ્રમ તથા શ્રી ગંગા નગર અને કોચુવેલી વચ્ચે સંપૂર્ણ રીતે આરક્ષિત વધારાની ત્રણ … Read More

અમદાવાદના બોડકદેવ વિસ્તારની કેટલીક સોસાયટીઓ ને મીની કંટેનમેન્ટઝોન જાહેર કરાઈ

દિલ્હી ની પરિસ્થિતિ ખરાબ : ૨૪ કલાક માં વધુ ૭૪૮૬ કોરોના પોઝિટિવ કેસ અમદાવાદ ના બોડક દેવ વિસ્તારની કેટલીક સોસાયટીઓ ને મીની કંટેનમેન્ટઝોન જાહેર કરાઈ લોકોએ ખરીદી માં લાઈનો લગાવી … Read More

ડી-માર્ટ મોલમાં લોકોના કોરોના ટેસ્ટ કરાવાતા ૨ કલાકમાં ૨૫ લોકો પોઝિટિવ નોંધાતા ડી.માર્ટ મોલ બંધ કરાયો.

અમદાવાદના શ્યામલ સ્થિત ડી-માર્ટ મોલમાં કોરોના વિસ્ફોટ: ૨ કલાકમાં ૨૫ કેસ. પોઝિટીવ ડી.માર્ટ મોલ બંધ કરાયો. અમદાવાદ, ૨૦ નવેમ્બર: લોકો શાકભાજી અને કરિયાણું લેવા ઉમટી પડયા. મનપા અધિકારીઓ દોડી આવીને … Read More

જામનગરમાં પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને કોવિડની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૦ નવેમ્બર: હાલમાં સમગ્ર ગુજરાતમાં શિયાળાના આગમન સાથે અને દિવાળીના તહેવારો બાદ ફરી કોરોનાના કેસો ઉછાળો જોવા મળ્યો છે. આ સમયે કોરોનાના સંભવિત સેકન્ડ વેવની … Read More

રાજકોટથી અમદાવાદની તમામ ST બસ બંધ કરાઈ

અમદાવાદ, ૨૦ નવેમ્બર: અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST બસના પ્રવેશ પર પ્રતિબંધ. શહેરમાંથી રાત્રે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ કરાઈ. અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST … Read More

બ્રેકિંગ ન્યૂઝ: રાજકોટમાં રાત્રિ કર્ફયૂ અંગે સાંજ સુધીમાં લેવાશે નિર્ણય.

રાજકોટમાં રાત્રિ કર્ફયૂ અંગે સાંજ સુધીમાં લેવાશે નિર્ણય. રાજકોટનાં કલેકટર રેમ્યા મોહનનું મોટું નિવેદન. અમદાવાદ, ૨૦ નવેમ્બર: અમદાવાદમાં રાત્રિ કરફ્યૂ બાદ હવે વડોદરા અને રાજકોટમાં પણ કરફ્યૂની વિચારણા. વડોદરાના પોલીસ … Read More