આસારામે અદાલતમાં જામીન માટે આજીજી કરી.. કહ્યું કે- 80 વર્ષનો વૃધ્ધ થયો..’હું 7 વર્ષથી કેદમાં છું,

અમદાવાદ, ૨૪ નવેમ્બર: આસારામ બાપુ, એક યુવતીના જાતીય શોષણના કેસમાં લગભગ સાત વર્ષથી જેલમાં છે. હવે જોધપુર કોર્ટે તેની જામીન અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. આસારામે તેની ઉંમરને … Read More

પ્રધાનમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ નિયંત્રણ – સારવાર સુવિધા અંગે ૮ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે સરકારની સજ્જતા અને સઘન આરોગ્ય સેવાઓ અંગે પ્રધાનમંત્રીશ્રીને માહિતગાર કર્યા રાજ્યમાં કુલ પપ હજાર આઇસોલેશન બેડના ૮ર ટકા એટલે કે ૪પ … Read More

पूर्व मंत्री ओपी लाल का राजकीय सम्मान के साथ हुआ अंतिम संस्कार

रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 23 नवम्बर: बिहार सरकार के पूर्व मंत्री व बाघमारा विधानसभा क्षेत्र के तीन बार विधायक रह चुके ओमप्रकाश लाल का आज राजकीय सम्मान के साथ … Read More

મહારાષ્ટ્ર જતા લોકો માટે નવી ગાઈડલાઈન જાહેર, જાણો વિગત…

મહારાષ્ટ્રમાં પ્રવેશ મેળવતા પહેલા કોવિડ 19 નો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. અમદાવાદ, ૨૩ નવેમ્બર: કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈને મહારાષ્ટ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન … Read More

રાત્રી કરફ્યુના કારણે રાજકોટ, અમદાવાદ સુરત વડોદરા ના બદલાયા છે એસ ટી ના નિયમો જાણો…..

અમદાવાદ, ૨૩ નવેમ્બર: ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટની સ્થિતી જોવા મળી રહી છે. હવે આગામી આદેશ સુધી રાત્રી કર્ફ્યૂ લગાવાયો છે. રાજ્યના મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ … Read More

લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ માં વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે

રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકાર ના મહત્વ પૂર્ણ નિર્ણયો ગાંધીનગર, ૨૩ નવેમ્બર: લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ માં સ્થળ ની ક્ષમતા ના 50 ટકા થી ઓછા પરંતુ … Read More

28 નવેમ્બરથી જમ્મુત્વી – બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ પુન :સ્થાપિત

અમદાવાદ, ૨૩ નવેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા સંચાલિત બાન્દ્રા ટર્મિનસ – જમ્મુત્વી સ્પેશ્યલ પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે રદ કરાઈ હતી.હવે ખેડૂત આંદોલન સમાપ્ત થતાં આ ટ્રેનને ફરીથી સ્થાપિત કરવાનો … Read More

ધોરણ 10 અને 12 બોર્ડ માટેની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ

ગાંધીનગર, ૨૩ નવેમ્બર: ધોરણ 10 અને 12 બોર્ડ માટેની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ. મે મહિનામાં યોજાશે પરીક્ષા. ઉત્તરાયણ બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. ધોરણ 10 અને 12 બોર્ડ … Read More

બોલિવૂડમાંથી સન્યાસ લીધા બાદ આ અભિનેત્રીએ મૌલાના સાથે લગ્ન કર્યા, તમે જુઓ.. ચોંકી જશો…

અમદાવાદ, ૨૩ નવેમ્બર: અભિનેત્રી સના ખાન મૌલાના સાથે કર્યું લગ્ન.સના ખાન નો પતિ નું નામ મૌલાના મુફ્તી અનસ ખાન છે. અભિનેત્રી સના ખાન ના લગ્ન ની આ તસવીર ચર્ચા નો … Read More