જુઓ..પહેલો નજારો અમદાવાદ પકવાન ફ્લાયઓવર બ્રિજનો
અમદાવાદ, ૩૦ નવેમ્બર: માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી ના વરદ્ હસ્તે સાણંદ જંક્શન અને સિંધુ ભવન ચાર રસ્તા પર નિર્માણ પામેલ ફ્લાયઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ
અમદાવાદ, ૩૦ નવેમ્બર: માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી ના વરદ્ હસ્તે સાણંદ જંક્શન અને સિંધુ ભવન ચાર રસ્તા પર નિર્માણ પામેલ ફ્લાયઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.9ની હતી. કેન્દ્રબિંદુ મોરબીથી 24 કિમી દૂર હતું. અમદાવાદ, ૩૦ નવેમ્બર: સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા છે. તાલાલામાં સૌ પ્રથમ રાત્રે 1.12 … Read More
અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૩૦ નવેમ્બર: પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને શહેર ના શિક્ષકોની સંયુક્ત બેઠક યોજાયેલ,આ બેઠકમાં લાંબા સમયથી ૪૨૦૦ ગ્રેડ પે બાબતે યોગ્ય નિર્ણય ન થતાં,પ્રાથમિક … Read More
અમદાવાદ, ૨૯ નવેમ્બર: ગુજરાત હાઈકોર્ટ સામે આવેલા ક્રોમા સ્ટોરને સીલ કરવામાં આવ્યો છે. કારણ કે જ્યારે અહીંયા દરોડા પડ્યા ત્યારે કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હતો. તેના જ કારણે ક્રોમા સ્ટોર … Read More
મુસાફરોની સુવિધા માટે અને આ સમયગાળા દરમિયાન મુસાફરોની વધારાનો ધસારા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા સુરત અને પુરી, ગાંધીધામ અને વિશાખાપટ્ટનમ, ગાંધીધામ અને કેએસઆર બેંગ્લોર, અમદાવાદ અને યશવંતપુર અને ભુજ અને … Read More
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિજનની સ્પેશિયલ ટ્રેન સેવાઓના સંચાલન સમયની સુધારણા 1 ડિસેમ્બર, 2020 થી કરવામાં આવશે અમદાવાદ, ૨૯ નવેમ્બર: પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ … Read More
રાજકોટ ની આગ ની ઘટના બાદ જામનગર ની હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સલામતીના કામો શરૂ કરાયા. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૯ નવેમ્બર: જામનગર અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંઘ સિવિલ … Read More
સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી ના હસ્તે અમદાવાદમાં બે ફ્લાય ઓવરનો ઇ લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી , નાયબ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડ – સાણંદ જંકસન … Read More