श्री कोलफील्ड औदिच्य ब्रह्म समाज ने धूमधाम से मनाया औदिच्य दिवस
रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 30 नवम्बर: श्री कोलफील्ड औदिच्य ब्रह्म समाज की ओर से झरिया स्टेशन रोड पर स्थित श्री सत्यनारायण मन्दिर में औदिच्य दिवस धूमधाम से मनाया गया। … Read More
रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 30 नवम्बर: श्री कोलफील्ड औदिच्य ब्रह्म समाज की ओर से झरिया स्टेशन रोड पर स्थित श्री सत्यनारायण मन्दिर में औदिच्य दिवस धूमधाम से मनाया गया। … Read More
એક પંથ દો કાજ: અંકોડિયા ગ્રામ પંચાયત સુરક્ષાના સર્વેલન્સ માટે સ્થાપિત કરેલા સીસીટીવી નેટવર્ક દ્વારા કોરોના ગાઈડ લાઇનના પાલન પર નજર રાખે છે માસ્ક વગર ફરનારા અને ટોળે વળનારા ગ્રામજનોને … Read More
અમદાવાદ, ૩૦ નવેમ્બર: પશ્ચિમ રેલવેની વિવિધ ફેસ્ટિવલ સ્પેશિયલ અને અન્ય સ્પેશિયલ ટ્રેનોના ઓરિજીનેટિંગ/ટરમીટિંગ સમયમાં 1 ડિસેમ્બર, 2020 થી ઝીરો બેઝડ ટાઈમટેબલ (ZBTT) ના અમલીકરણ ના કારણોસર ફેરફાર કરવામાં આવેલ છે. … Read More
અમદાવાદ, ૩૦ નવેમ્બર: મુસાફરોની સુવિધા માટે તેમજ આ સમયગાળા દરમિયાન મુસાફરો ની વધારાની સંખ્યાને સમાયોજિત કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ ગંતવ્ય સ્થાનો માટે ચલાવવામાં આવી રહેલી. 14 વધુ સ્પેશિયલ … Read More
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા વધારાની પ્રવાહી ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૩૦ નવેમ્બર: કોરોનાગ્રસ્ત દર્દીઓના શરીરમાં રહેલું ઓક્સિજનનું પ્રમાણ એકાએક … Read More
ભાવનગરથી દિનેશ મકવાણાનું ખાસ રિપોર્ટ ભાવનગર, ૩૦ નવેમ્બર: આજના આધુનિક યુગમાં શહેરોમાં દેશી ખાટલાઓ માત્ર જુજ ઘરોમાં જ જોવા મળતા હોય છે.જયારે ગામડાઓમાં હજુ જુના દોરી ભરેલા ખાટલાઓ જોવા મળે … Read More
નારી તું નારાયણી: સગર્ભા મહિલા તબીબ નિષ્ઠા સાથે કોરોના વિષયક આરોગ્ય સેવા આપી રહ્યાં છે: અંકોડિયાના એ.એન.બહેનની સેવા નિષ્ઠાને ગામલોકો વખાણે છે વડોદરા, ૩૦ નવેમ્બર: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની … Read More
કોવિડ ગાઈડ લાઈનના સંપૂર્ણ પાલનની લેખિત બાંહેધરીના આધારે આજથી બજારો અને માર્કેટસ ખોલવાની મંજુરી: ઉલ્લંઘન થશે તો ફરીથી બંધ કરાવવામાં આવશે: ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ વડોદરા, ૩૦ નવેમ્બર: … Read More
જિલ્લા કલેકટરશ્રીએ ભાયલી- સેવાસી અને અંકોડિયા ગામોની મુલાકાત લીધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધન્વંતરિ રથ અને સર્વે ટીમો દ્વારા કોવિડ વિષયક થઈ રહેલી સઘન કામગીરીનું નિરીક્ષણ કર્યું: લોક અભિપ્રાયો મેળવ્યા … Read More
જો બોલે સો નિહાલ.., સત શ્રી અકાલ અને સતનામ વાહે ગુરુના નાદ થી ગુરુદ્વારા ગુંજી ઉઠ્યું. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૩૦ નવેમ્બર: છોટીકાશી થી પ્રસિધ્ધ જામનગર શહેર માં અનેક … Read More