Lockdown: મહારાષ્ટ્રમાં લોકડાઉન આટલા દિવસનું હશે, આરોગ્યપ્રધાન એ ખુલાસો કર્યો.

Lockdown: 30 એપ્રિલ સુધીનું લોકડાઉન લગાડવામાં આવશે? અમદાવાદ , ૧૩ એપ્રિલ: Lockdown: મહારાષ્ટ્ર માં લોકડાઉન કેટલા દિવસનું હશે? તેના પરથી પરદો ઉઠી ગયો છે. મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપે એ સ્પષ્ટ … Read More

Shankarsinh vaghela: શંકરસિહ બાપુ નો અદભૂત ક્ષાત્રધર્મ અને રાજધર્મ

Shankarsinh Vaghela: દડો રાજ્ય સરકાર ના કોર્ટ માં છે, રાજકીય લાભાલાભ ત્યજી બાપુએ સોંપેલા વિશાળ કોલેજ કેમ્પસ મા કોવીડ સેન્ટર ઉભા કરે. ગાંધીનગર, ૧૩ એપ્રિલ: Shankarsinh vaghela: સરદાર વલ્લભભાઈ પટેલની … Read More

Youtube: ચોંકાવનાર કિસ્સો ભાઈ અને બહેન તાવ નો ઇલાજ પપૈયા થી કરવા ગયા અને બન્ને મરી ગયાં.એવું શું થયું હશે ? જાણો અહીં.

Youtube: યુટ્યુબ ના રવાડે ચડનારાઓ માટે ચોંકાવનાર કિસ્સો. અમદાવાદ , ૧૨ એપ્રિલ:Youtube: હિમાચલ પ્રદેશ ના સોલન જિલ્લાનો એક હેરત પમાડે એવો કિસ્સો સમાચાર માં આવ્યો છે.સોલન જિલ્લામાં નાલાંઘઢ ગામમાં રહેતા … Read More

વાંચો, વડોદરા (Vadodara) શહેરની ટોપ ચાર ખબરો એક જ અહેવાલમાં…

Vadodara:ખાસ ફરજ પરના અધિકારીએ પાયોનીયર અને સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી જિલ્લા કલેકટરએ પાદરાની મુલાકાત લીધી: રસીકરણ વેગવાન બનાવવા સહિત વિવિધ સૂચનાઓ આપી ગોત્રી હોસ્પિટલ ખાતે ખાસ ફરજ પરના અધિકારીએ પરિસ્થિતિની … Read More

Supreme Court: સુપ્રીમ કોર્ટમાં 50 ટકા સ્ટાફ ને કોરોના…

Supreme Court:સુપ્રીમ કોર્ટ ના 50 ટકા સ્ટાફ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યો છે. આ ખરાબ સ્થિતિને જોતા હવે સુપ્રીમ કોર્ટેના જજોએ ઘરેથી જ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.   દેશમાં કોરોના વાયરસનું … Read More

Shraddha Arya: કુંડલી ભાગ્ય’ની અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ કરાવ્યું બોલ્ડ ફોટશૂટ.

મુંબઈ, 12 એપ્રિલ: Shraddha Arya: ઝી ટીવીના જાણીતા શો ‘કુંડલી ભાગ્ય’ માં સીધી સાદી ‘પ્રીતા’નો રોલ ભજવનાર એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે. અભિનેત્રી શ્રદ્ધા આર્યા પોતાની હોટ … Read More

Train cancel: ઓખા-નાથદ્વારાઅને નાથદ્વારા-ઓખા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

Train cancel: નોન ઇન્ટરકલોકીંગ કાર્યને કારણે 28 એપ્રિલના રોજ ઓખા-નાથદ્વારા અને 29 એપ્રિલના રોજ નાથદ્વારા-ઓખા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે અમદાવાદ , ૧૨ એપ્રિલ: Train cancel: અજમેર ડિવિઝન માં સ્થિત માવલી ​​સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ … Read More

NIMCJ ખાતે ‘ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નનું ભારત’ વિષય પર વ્યાખ્યાન યોજાયું.

NIMCJ ખાતે ‘ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નનું ભારત’ વિષય પર વ્યાખ્યાન યોજાયું. જ્ઞાન, શીલ અને આત્મસમ્માન આ ત્રણ વિદ્યાર્થીજીવનની સફળતાનાં મંત્ર છે : ડો.બાબાસાહેબ આંબેડકર અમદાવાદ,૧૨ એપ્રિલ: અમદાવાદની જાણીતી … Read More

Kharikat Canal: અમદાવાદ ના ગોર ના કુવા પાસે પસાર થતી ખારીકટ કેનાલ ની ઘટના

Kharikat Canal: કેનાલ ની પાસે લોકો ની ભીડ એકત્રિત થઈ અમદાવાદ , ૧૨ એપ્રિલ: અમદાવાદ ના ગોર ના કુવા પાસે પસાર થતી ખારીકટ કેનાલ (Kharikat Canal) ની ઘટના ત્રણ બાળકો … Read More

Congress: જામનગર શહેર અને જીલ્લા કોંગ્રેસ દ્વારા સી. આર પાટીલ દ્વારા રેમેડિસિવિર ઈન્જેક્શન પાંચ હજાર ના વિરોધ મા સુત્રોચ્ચાર

Congress: રાજ્યમાં કોરોના સંક્રમણની અતિ વિસ્ફોટ અને ઘાતક પરિસ્થિતિ ને ત્વરિત નિયંત્રણમાં લેવા મહામહિમ રાજ્યપાલે આવેદન આપ્યું અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૨ એપ્રિલ: Congress: લાલબંગલા સર્કલ ખાતે જામનગર શહેર કોંગ્રેસ … Read More