Rangoli Princes of jamnagar

જામનગરમાં રંગો માં રાજા, જુવો રાજવીઓને રંગોળી માં

Rangoli Princes of jamnagar

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૪ નવેમ્બર: જામનગરમાં રહેતાં આર્ટિસ્ટ સન્ની કુંભારાણા જેઓ એ 15 કલાક ના અથાગ પરિશ્રમ થી જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી નો તેમજ મહારાજા જામ રણજીતસિંહજી વિભાજી નો રિયાલિસ્ટિક પોટ્રેટ તૈયાર કર્યુ છે,

Rangoli Princes of jamnagar 2

જેમાં તેમણે ચિરોડી રંગન નો ઉપયોગ કરી કલર સેડિંગ થી આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી . આ અદ્વિતીય કલા ને બતાવી પરિવાર તેમજ સમાજ નુ ગૌરવ વધાર્યું છે.