જામનગરમાં રંગો માં રાજા, જુવો રાજવીઓને રંગોળી માં
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૪ નવેમ્બર: જામનગરમાં રહેતાં આર્ટિસ્ટ સન્ની કુંભારાણા જેઓ એ 15 કલાક ના અથાગ પરિશ્રમ થી જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી નો તેમજ મહારાજા જામ રણજીતસિંહજી વિભાજી નો રિયાલિસ્ટિક પોટ્રેટ તૈયાર કર્યુ છે,
જેમાં તેમણે ચિરોડી રંગન નો ઉપયોગ કરી કલર સેડિંગ થી આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી . આ અદ્વિતીય કલા ને બતાવી પરિવાર તેમજ સમાજ નુ ગૌરવ વધાર્યું છે.