Devshi ahir: આજે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દેવશી આહિરનું કોરોનાથી થયું અવસાન
Devshi ahir: જામનગર શહેરમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું,
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૪ એપ્રિલ: Devshi ahir: જામનગર શહેરમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું,કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દેવશી આહીરનું આજે કોરોનાથી નિધન થયું હતું, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દેવશી ભાઈ કોરોના સામેની લડાઇનો જંગ હારી ગયા હતા, તેવો મોક્ષ ફાઉન્ડેશનના સેવાભાવી સદસ્ય હતા,
દેવશીભાઈ આહીર (Devshi ahir) કોંગ્રેસના સિનિયર નેતાના અવસાનથી સમગ્ર રાજકીય આલમમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે, જામનગરના કેબિનેટ મંત્રી આર.સી.ફરડું, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ એ શ્રદ્ધાંજલિ પાઠવી દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો…જસ્ટિસ એન વી રમના બન્યા દેશના નવા Chief Justice of India, રાષ્ટ્રપતિએ અપાવી શપથ