કોરોના સંક્રમણ નિયંત્રણ-જનજીવન પૂર્વવત કરવાની વ્યવસ્થા અંગે સર્વગ્રાહી વિચાર મંથન

¤ મુખ્યમંત્રીશ્રીની જિલ્લા-મહાનગરોના વહિવટીતંત્રના ફિલ્ડ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ¤જિલ્લા કલેકટરો-મ્યુનિસીપલ કમિશનરો-પોલીસ કમિશનરો પોલીસ અધિક્ષક રેન્જ આઇ. જી કોરોના સંક્રમણ નિયંત્રણ માટે જિલ્લામાં વિશેષ ફરજ પરના સચિવો સાથે¤ ભાવિ રણનીતિ-કોરોના સંક્રમણ … Read More

દુકાનો, ફેરિયાઓ તથા હોમડીલીવરી સેવાઓ તા.૧૫/૦૫/૨૦૨૦થી નીચેની શરતોને આધીન ખોલવાનું નક્કી કરવામાં આવ્યુ

અમદાવાદ, ૧૨મે ૨૦૨૦ અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટેની પાંચમી બેઠક આજરોજ સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે- બપોરે ૧ર-૦૦ કલાકે યોજાઈ હતી. આ બેઠકમાં … Read More

ખાધ્ય પદાર્થો મારફતે COVID – 19ના ફેલાવા બાબતે સ્પષ્ટતા

COVID – 19ની વૈશ્વિક મહામારીનો ફેલાવો ખાદ્ય પદાર્થો દ્વારા ફેલાતો ન હોવાની સ્પષ્ટતા તાજેતરમાં ક્રૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા,ન્યુ દિલ્હીએ કરેલ છે .વધુમાં આ COVID – 19 મહામારી … Read More

વિદેશથી આવેલા લોકોએ નિયત સમયનું ક્વોરન્ટાઈન પૂર્ણ કર્યા સિવાય બહાર ન નિકળવુ અને નાગરિકોએ પણ તેમને ન મળવા અપીલ:રાજ્યના પોલીસ વડા

લૉકડાઉનના ત્રીજા તબક્કામાં▪સંક્રમણ ન ફેલાય તે માટે નાગરિકો કાળજી સાથેવહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોના ચુસ્ત પાલન માટે સક્રીય સહયોગ આપે- રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા રેલ મંત્રાલય દ્વારા શરૂ … Read More

6.48 लाख यात्रियों को एक स्‍थान से दूसरे स्‍थान पर ले जाया गया: भारतीय रेलवे

भारतीय रेलवे ने 12 मई, 2020 (9:30 बजे) तक देश भर में 542 “श्रमिक स्पेशल” ट्रेनें चलाई 6.48 लाख यात्रियों को एक स्‍थान से दूसरे स्‍थान पर ले जाया गया … Read More

વહેલી સવારે વિધાર્થીઓ ને મનિલા થી અમદાવાદ લઇ ને આવેલું વિમાન

અમદાવાદ, ૧૨ મે ૨૦૨૦ પ્રવર્તમાન કોરોના વાયરસ ની સ્થિતિમાં અન્ય દેશોમાં અટવાયેલા ભારતીયો ને ખાસ વિમાની સેવા દ્વારા પરત લાવવાની ભારત સરકાર ની શરૂઆત રૂપે આજે વહેલી સવારે 139 વિધાર્થીઓ … Read More

પશ્ચિમ રેલ્વે અને IRCTC ના સંયુક્ત મિશન ફુડ વિતરણમાં
છેલ્લા 43 દિવસમાં 5.14 લાખ ફૂડ પેકેટનું વિતરણ

પશ્ચિમ રેલ્વે અને આઇઆરસીટીસીના સંયુક્ત સેવા અભિયાન “મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન” હેઠળ 5.14 લાખ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ મિશનમાં આરપીએફ, વાણિજ્યિક વિભાગ અને જીઆરપીની સહાયથી ખોરાકનું વિતરણ કરવામાં … Read More

पश्चिम रेलवे और IRCTC के संयुक्त मिशन फूड़ डिस्ट्रिब्यूशन में पिछले 43 दिनो में 5.14 लाख भोजन पैकेटों का वितरण

पश्चिम रेलवे और आईआरसीटीसी के संयुक्त सेवा अभियान “मिशन फूड डिस्ट्रीब्यूशन” के तहत 10 मई,2020 तक पिछले 43 दिनों में 5.14 लाख फूड पैकेट वितरित किए गए हैं। इस मिशन … Read More

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારે
દરેક ક્ષેત્ર, દરેક વર્ગને આવરી લઈને તેના હિતના નિર્ણયો લઈ રહી છે.

ગાંધીનગર, ૧૧મે ૨૦૨૦ગુજરાતનો ખેડૂત રાજયની પી.એમ.સી.માં પોતાની જણસને વેચી શકશે અને રાજ્ય નો કોઈ પણ વેપારી એક જ લાયસન્સથી રાજ્ય ની તમામ apmc માંથી ખરીદી કરી શકશે. જેથી સ્પર્ધા થશે … Read More