ફળ-શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ

i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી જિલ્લાની મદદનીશ/નાયબ બાગાયત નિયામક કચેરી ખાતેથી છત્રી/શેડ કવર મેળવી શકાશે રિપોર્ટ:દિલીપ ગજ્જર, માહિતી વિભાગ, ગાંધીનગર ગાંધીનગર, ૧૦ જુલાઈ ૨૦૨૦ ફળ-શાકભાજીનો થતો બગાડ અટકાવવા માટે … Read More

કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત:મહેસૂલ મંત્રી

રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા મહેસૂલ વિભાગમાં લેવાયેલો વધુ એક જનહિતકારી નિર્ણયકબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત : દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ આવશે-મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ ● નોંધણી અધિનિયમ, ૧૯૦૮ … Read More

આજે રાજ્યમાં નવા ૮૭૫ કોવિડ-૧૯ના દર્દીઓ નોંધાયા અને ૪૪૧ દર્દીઓ સાજા થયા

ગાંધીનગર, ૧૦ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૮૭૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલા છે. આજ રોજ ૪૪૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૪૯,૩૪૯ ટેરટ કરવામાં … Read More

હું જ ઘરે બેસી રહીશ તો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કોણ કરશે ! ડૉ. પ્રિયંકા શાહ

“મારા ઘરના સભ્યો મને રાજીનામું આપવાનું કહેતા ત્યારે મેં કહ્યું કે જો બધા જ ડૉક્ટર રાજીનામું આપીને ઘરે બેસી જશે તો દર્દીઓની સારવાર કોણ કરશે ? ” આ શબ્દો છે … Read More

दिल्ली के पर्यावरण मंत्री श्री गोपाल राय ने ‘पौधे लगाओ, पर्यावरण बचाओ’ महा अभियान की शुरूआत की

पर्यावरण मंत्री श्री गोपाल राय ने यमुना बैंक के पास स्थित आईटीओ नर्सरी में किया वृक्षारोपण दिल्ली सरकार, दिल्ली के अंदर केंद्र सरकार से मिले लक्ष्य से दोगुना 31 लाख … Read More

પશ્ચિમ રેલ્વે પર માલભાડા આવક વધારવા હેતુ ટ્રાન્સપોર્ટર્સ માટે અનેક પ્રોત્સાહન યોજનાઓ ની શરૂઆત

પશ્ચિમ રેલ્વે દ્વારા ફ્રેટ ટ્રાન્સપોર્ટરો ને તેમના માલ અને પાર્સલો ના પરિવહન હેતુ રેલ્વે સાથે જોડાવા માટે આકર્ષિત કરવા અનેક પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. વર્તમાન ટ્રાફિક પેટર્નઅને એકંદર … Read More

સરકાર દ્વારા ગ્રામિણ વિસ્તારની બહેનોને ઘરઆંગણે રોજગારી આપવાનો નવતર અભિગમ

મંત્રીશ્રી બાવળીયાના હસ્તે બી.સી.સખી બહેનોને ડીજી પે બાયો મેટ્રીક ડીવાઇસનું વિતરણ કરાયુ રિપોર્ટ:ગુજરાત માહિતી બ્યુરો, રાજકોટ રાજકોટ, તા.૯ જુલાઇઃ- રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દિન દયાળ અંત્યોદય યેાજના, રાષ્ટ્રીય … Read More

उज्जैन: भारत विकास परिषद द्वारा 500 भोजन के पैकेट वितरित किए गए

भारत विकास परिषद के 58 वे स्थापना दिवस पर उज्जैन 10 जुलाई 2020 भारत विकास परिषद के 58 वे स्थापना दिवस परभारत विकास परिषद महाकाल द्वारा, उज्जैनी सेवा समिति द्वारा … Read More

લોકડાઉન પછી આજે જામનગર મુંબઈ વચ્ચેની પ્રથમ ફ્લાઇટ ઉડાન ભરશે.

૨૦ મુસાફરો મુંબઈ થી જામનગર આવશે અને ૧૧ મુસાફરો જામનગર થી મુંબઈ જશે. રિપોર્ટ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૦ જુલાઈ ૨૦૨૦ જામનગર શહેર મા લોકડાઉન દરમિયાન છેલ્લા ચાર મહિનાથી હવાઈ સેવા … Read More

જામનગર મહાનગરપાલિકા ના પધાધિકારીઓ દ્વારા નવાનીર ના વધામણાં કરવામાં આવ્યા.

જામનગર, ૧૦ જુલાઈ ૨૦૨૦ રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર મહાનગરપાલિકા અને પદાધિકારીઓ દ્વારા રણજીતસાગર ડેમ અને રણમલ તળાવ માં નવા પાણી ની આવક આવતા ડેમ ઓવર ફોલ થતા પાણી ના … Read More