લોકડાઉન પછી આજે જામનગર મુંબઈ વચ્ચેની પ્રથમ ફ્લાઇટ ઉડાન ભરશે.

૨૦ મુસાફરો મુંબઈ થી જામનગર આવશે અને ૧૧ મુસાફરો જામનગર થી મુંબઈ જશે. રિપોર્ટ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૦ જુલાઈ ૨૦૨૦ જામનગર શહેર મા લોકડાઉન દરમિયાન છેલ્લા ચાર મહિનાથી હવાઈ સેવા … Read More