કોરોના મહામારીને કારણે ટિકિટો રદ થવાને પરિણામે પશ્ચિમ રેલવે દ્વારા 392 કરોડ રૂ. ના રિફંડની ચૂકવણી
કોરોના વાયરસ મહામારીના કારણે, ભારત સહિત પુરી દુનિયાના તમામ દેશ બહુ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. આ ઘાતકવાયરસને ફેલાવાને નિયંત્રીત કરવા માટે 22 માર્ચ 2020 થી તમામ યાત્રી ટ્રેનોની … Read More
