આજે કાંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય પ્રબોધ રાવલની જન્મજયંતિ
૧૩ જુલાઈ , પ્રબોધ રાવલની જન્મ જયંતિ નિમિત્તે પ્રબોધ રાવલ મેમોરિયલ ટ્રસ્ટ મોટેરા અને ચેતન રાવલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
પુષ્પાંજલિ આપવા માટે અન્ય લોકો પણ હાજર હતા જેમાં દિનેશ શર્મા, સુરેન્દ્ર બક્ષી, ગોવિંદ પરમાર,ભૂમન ભટ્ટ, મુકેશ સિંગ ભદોરીયા, કશ્યપ વ્યાસ, ગોપાલ મહેશ્વરી , મદનલાલ જયસ્વાલ, રતન શર્મા તથા અન્ય લોકો પણ હાજર રહ્યા હતા.
સોસીયલ ડિસ્ટનસિંગનું પુરે પૂરો પાલન કરવામાં આવ્યું હતું.
પ્રબોધ રાવલ જેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નો બે ટર્મ થી વધારે પ્રમુખ પદ નો કારભાર સંભાળનાર , મહાગુજરાત ચળવળ મા ઇન્દુચાચા ની સાથે ખભે ખભો મિલાવી આંદોલન ચલાવનાર જેમણે ગુજરાત સરકારમા ગૃહ ખાતુ, શિક્ષણ ખાતા જેવા અન્ય ખાતાઓ પાંચ વર્ષ સુધી ખુબજ સફળતા પુર્વક કાર્યભાર સંભાળ્યા હતા.
કોરોના માહમારી ને લીધે જન્મજયંતિનો પુષ્પાંજલિ પ્રોગ્રામ મોકૂફ રાખવામાં આવ્યા હતા. પરન્તુ રાવલ પરીવાર સાથે જોડાયેલ કાર્યકર તથા મ્યુનિસિપલ કાઉન્સિલર. બધા આવી ને પુષ્પાંજલિ આપી હતી