સુશાંત કેસ: સિદ્ઘાર્થ પિઠાની અને કૂક નીરજના નિવેદનોમાં વિરોધાભાસ

અહેવાલ: હેમાલી ભટ્ટ ૨૩ ઓગસ્ટ:CBI સુશાંતસિંહ રાજપૂતના કૂક નીરજ અને તેના ફ્લેટમેટ રહી ચૂકેલા સિદ્ધાર્થ પિઠાનીની ફરી પૂછપરછ કરી રહી છે.મહત્વની વિગતો સામે આવી છે કે બંનેના નિવેદનોમાં વિરોધાભાસ જોવા … Read More

एनडीआरएफ 8वीं बटालियन केन्द्र, गाजियाबाद में 10-बिस्तरों वाले अस्पताल का उद्घाटन किया

अस्पताल की स्थापना सीएसआईआर-केन्द्रीय भवन अनुसंधान संस्थान, रुड़की ने राष्ट्रीय एनडीआरएफ के सहयोग से की है डॉ. हर्षवर्धन: “यह एक आधुनिक, टिकाऊ, तेजी से स्थापित, सुरक्षित और भौगोलिक रूप से … Read More

જામનગરની જિલ્લા જેલ ના ૩૫૭ કેદીઓના કોરોના રેપીડ ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા

જેલના ૭૦થી વધુ કર્મચારીઓ ના પણ રિપોર્ટ નેગેટિવ જેલમાં સેનીટાઇજેશનની પ્રક્રિયા મજબૂત હોવાથી ૧૦૦ ટકા સફળતા બહારગામથી આવેલા જેલના ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમિત બનીને આવ્યા હોવાથી હોમ કોરેન્ટાઈન કરી દેવાયા … Read More

માઉન્ટ આબુમાં નક્કી તળાવ પાસે વૃક્ષારોપણ,માસ્ક વિતરણ કાર્યક્રમ

૨૩ ઓગસ્ટ:લાયન્સ ક્લબ ઓફ  કલોલ સિટી અને લાયન્સ ક્લબ માઉન્ટ આબુના સહયોગથી સમાજ સેવા ના અલગ અલગ કાર્યક્રમો  23 ઓગસ્ટ 2020  રોજ સવારે 10 કલાકે માઉન્ટ આબુમાં નક્કી તળાવ પાસે … Read More

दिल्ली सरकार निर्माण मजदूरों के लिए रजिस्ट्रेशन अभियान चलाएगी- गोपाल राय

दिल्ली सरकार निर्माण मजदूरों के लिए 24 अगस्त से 11 सितंबर तक निर्माण मजदूर रजिस्ट्रेशन अभियान चलाएगी- गोपाल राय – दिल्ली सरकार ने सभी 70 विधानसभा क्षेत्रों में निर्माण से … Read More

કાર્યકરોના “કામ” માટે મંત્રીશ્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવું ભાજપનાં અધ્યક્ષના આદેશ: ડૉ. મનીષ દોશી

૨૩ ઓગસ્ટ,ભાજપનાં શાસનમાં પ્રજાના કામો તો થતા જ નથી પણ “કાર્યકરોના કામ પણ નથી થતા પરિણામે કાર્યકરોના “કામ” માટે મંત્રીશ્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવું ભાજપનાં અધ્યક્ષના આદેશ “ હકીકતમાં ભાજપનાં … Read More

અંબાજી પંથક માં પડેલા વરસાદ થી આઠ નંબર વિસ્તાર રસ્તા ના ધોવાણ

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી 23 ઓગસ્ટ,હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ દિલ ખોલી ને વરસી રહ્યો છે ત્યારે અંબાજી પંથક માં પણ છેલ્લા બે ત્રણ દિવસ થી રાત્રી ના સમય વરસાદ વરસતા … Read More

कोविड अस्पताल में शराब पीते अभियुक्त की तस्वीर वायरल, सीएम ने दिया जांच का आदेश

झारखण्ड, धनबाद रिपोर्ट: शैलेश रावल धनबाद,23 अगस्त। कोविड-19 अस्पताल (सेंट्रल अस्पताल) में कोरोना संक्रमित एक अभियुक्त द्वारा जाम छलाने की तस्वीर सोशल मीडिया में वायरल हो रही है। यह तस्वीर … Read More

વડોદરા જિલ્લા કલેકટરશ્રીએ વાઘોડિયા મામલતદારને સાવચેતી રાખવા આપી સૂચના

રૂલ લેવલ જાળવવા દેવ ડેમમાં થી 964.80 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતાં આંશિક 30 સેમી ખુલ્લા રાખવામાં આવેલા બે દરવાજા 15 સેમી ખુલ્લા રખાયા વડોદરા,૨૩ … Read More

UPDATE NOW:વડોદરા અને વાઘોડિયા તાલુકા વહીવટી તંત્રોને સાવધ કરવામાં આવ્યા

આજવા સરોવરમાંથી 3340 ક્યુસેક પાણી છોડાતાં વડોદરા અને વાઘોડિયા તાલુકા વહીવટી તંત્રોને સાવધ કરવામાં આવ્યા રૂલ લેવલને ધ્યાનમાં રાખીને આજવા સરોવરમાં 212 ફૂટ જળ સ્તર જાળવી રાખવું જરૂરી છે આજે … Read More