PUBG के साथ सरकार ने 118 मोबाइल ऐप पर लगाया प्रतिबंध

सरकार द्वारा उन 118 मोबाइल ऐप पर प्रतिबंध लगाया गया है जो भारत की संप्रभुता एवं अखंडता, भारत की रक्षा, राज्‍य की सुरक्षा और सार्वजनिक व्‍यवस्‍था के लिए नुकसानदेह हैं … Read More

માતાની મમતાની જેમ દરેક દર્દીના આરોગ્યની સંભાળ રાખતો આ હોસ્પિટલનો સ્ટાફ:નિતાબેન

અહેવાલ:રાજ લક્કડ , રાજકોટ રાજકોટ, ૨ સપ્ટેમ્બર – જ્યારે બાળક બિમાર પડે ત્યારે તેની સારવાર માટે સમગ્ર વિશ્વ સામે લડી લેવાની હિંમત એક માં જ બતાવી શકે છે. આવી જ એક માતા … Read More

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મળે છે ઘરથી પણ સારી ભોજન – નાસ્તાની સુવિધા

પરિવારજનની જેમ કોવિડના દર્દીઓની કરાતી સુશ્રુષા અહેવાલ:નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૨ સપ્ટેમ્બર :સવારે ૦૭:૦૦ વાગે હેલ્ધી બ્રેકફાસ્ટ વિથ ચા-કોફી, ૦૯:૦૦ વાગે લીંબુ શરબત, બપોરે ૧૨:૦૦ વાગે લીલા શાકભાજી-કઠોળ અને દાળ-ભાત, ગ્રીન સલાડ સાથે લંચ, સાંજે … Read More

पश्चिम रेलवे के 75 स्टेशनों पर लगाये गये 5601.69 KWP क्षमता के रूफटॉप सोलर प्लांट

 मुंबई, 2 सितम्बर, 2020:भारतीय रेलवे को अपनी सभी ऊर्जा ज़रूरतों के लिए 100% आत्मनिर्भर बनने के उद्देश्य को पूरा करने और राष्ट्रीय सोलर पावर लक्ष्यों में योगदान देने की दृष्टि … Read More

ઉપલેટા જિલ્લામાં ધન્વંતરી રથ દ્વારા ૨૪ હજારથી વધુ લોકોની થઇ આરોગ્ય તપાસ

ધન્વંતરી રથનો એક જ મંત્ર : માનવતાસભર સંભાળ સાથે કોરોનાને આપીશું મ્હાત ઉપલેટા જિલ્લામાં ધન્વંતરી રથ દ્વારા તા. ૩૦ સુધીમાં ૨૪ હજારથી વધુ લોકોની થઇ આરોગ્ય તપાસ અહેવાલ:રાધિકા વ્યાસ, રાજકોટ … Read More

ભારત અને જાપાન વચ્ચે ગુણવત્તાયુક્ત કાપડના ક્ષેત્રમાં સહયોગ માટેના કરારને મંજૂરી

મંત્રીમંડળ દ્વારા ભારત અને જાપાન વચ્ચે ગુણવત્તાયુક્ત કાપડના ક્ષેત્રમાં સહયોગ માટેના કરારને મંજૂરી આપવામાં આવી 02 SEP 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી  શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને જાપાનના બજાર … Read More

મંત્રીમંડળે “મિશન કર્મયોગી” – જાહેર સેવા ક્ષમતા નિર્માણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ (NPCSCB)ને મંજૂરી આપી

જાહેર સેવા ક્ષમતા નિર્માણ માટે નવું રાષ્ટ્રીય સ્થાપત્ય કાર્યદક્ષ રીતે જાહેર સેવાઓ પૂરી પાડવા માટે વ્યક્તિગત, સંસ્થાગત અને પ્રક્રિયા સ્તરે ક્ષમતા નિર્માણ સાધનોમાં વ્યાપક સુધારો પ્રધાનમંત્રીના નેતૃત્વમાં માનવ સંસાધન પરિષદ, … Read More

પદાધિકારીઓ અને ધારાસભ્યના વેતનમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક લાવશે:પ્રદિપસિંહ જાડેજા

કોરોના મહામારી સંદર્ભે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયપદાધિકારીઓ અને ધારાસભ્યના વેતનમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક લાવશે:વૈધાનિક રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા • પદાધિકારીઓ અને ધારાસભ્યના વેતનમાં ઘટાડો … Read More

રાજયમાં થયેલા વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે SDRFના ધોરણે સહાય ચુકવાશે

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ખેડૂત હિતકારી મહત્વપૂર્ણ નિર્ણય કૃષિ મંત્રીશ્રીએ મંત્રીમંડળના કિસાન હિતલક્ષી નિર્ણયની જાહેરાત કરી ખેડૂતો ગરેમાર્ગે ન દોરાય સરકાર ભૂતકાળની જેમ જ આ વર્ષે પણ … Read More

ગુંડાગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં : પ્રદિપસિંહ જાડેજા

સમાજને છીન્નભીન્ન કરતા અને નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ ગુંડાઓ અને અસામાજીક તત્વો ઉપર કાયદાનું શસ્ત્ર વાપરી શકાય તે માટેની ખાસ જોગવાઇઓ … Read More