૭ મહિના અને ૬૫૦ ગ્રામની જન્મેલી નવજાત શિશુ ને નવજીવન આપ્યું સિવિલ તબીબોની ટીમ

માત્ર ૬૫૦ ગ્રામ વજન સાથે જન્મેલી બાળકીને ૫૩ દિવસની સારવાર બાદ જીવનદાન મળ્યુ. કાંગારૂ મધર કેર દ્વારા બાળકી માતાનો સ્નેહ અને હુંફ મેળવતી રહી… ૭માં માસનું ગર્ભસ્થ શિશુ જન્મ પામતાં … Read More

अहमदाबाद रेलवे स्टेशन पर भारतीय रेलवे की पहली सेनेटाइजिंग एवं लगेज रैपिंग मशीन लगाई गई

अहमदाबाद,22.07.2020 पश्चिम रेलवे के अहमदाबाद स्टेशन पर वर्तमान मे कोविड-19 के संक्रमण के प्रसार की रोकथाम के लिए यात्री हित में कई कदम उठाये जा रहे है। इसी क्रम मे … Read More

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ભારતીય રેલવે નું પહેલું સેનેટાઇજિંગ અને લગેજ રેપિંગ મશીન લગાવવામાં આવ્યું

અમદાવાદ, ૨૨ જુલાઇ ૨૦૨૦ પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ સ્ટેશન પર વર્તમાન માં કોવિડ -19 ના સંકર્મણ ને ફેલાતો અટકાવવા માટે મુસાફરોના હિતમાં ઘણાં પગલા લેવામાં આવી રહ્યા છે. આ ક્રમ … Read More

રાજ્યપાલશ્રી સમક્ષ ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓના હિતમાં એક સત્રની ફી માફ થાય તે માટે રાજ્ય વ્યાપી રજુઆત કરી: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૨૨ જુલાઇ ૨૦૨૦ કોરોના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થા છે. રાજ્યમાં સૌથી પહેલા શૈક્ષણિક સંસ્થાઓનું લોકડાઉન થયું અને સૌથી છેલ્લે શાળા કોલેજો ખુલવાની શક્યતા છે. રાજ્યમાં લોકડાઉનના કારણે … Read More

ખાનગી ક્ષેત્રના તબીબોને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રુપાણીએ ઇન્ડીયન મેડીકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના જિલ્લા મથકો, નગરો અને મહાનગરોના ખાનગી ક્ષેત્રના તબીબોને રાજ્યમાં કોરોના સંક્ર્મણ નિયંત્રણ અને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા અનુરોધ કર્યો છેમુખ્યમંત્રીશ્રીએ … Read More

कोरोना वायरस ने उजाड़ा पूरा परिवार:संक्रमित वृद्ध माता समेत पांच बेटों की हुई मौत

संक्रमित वृद्ध माता के बाद पांच बेटों की भी हुई एक-एक करके मौत रिपोर्ट: शैलेश रावल धनबाद (झारखंड) में कोरोना के कहर ने कतरास एक हंसते-खेलते परिवार को पूरी तरह … Read More

રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘો અને સમગ્ર શિક્ષક આલમે રાજ્ય સરકારમાં વ્યક્ત કરેલ વિશ્વાસ માટે આભાર – શ્રી ભરત પંડ્યા

રાજ્યના પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા ઉચ્ચતર પગાર ધોરણ સંદર્ભે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સમસ્યાના સમાધાન હેતુસર હકારાત્મક અભિગમ માટે અભિનંદન પાઠવતા ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા. રાજ્યના ૬૫ હજારથી વધુ પ્રાથમિક શિક્ષકોને … Read More

કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા રાજ્ય સરકારે પ્રભાવી પ્રયાસો કર્યા છે:નીતિ આયોગના સભ્ય શ્રી વિનોદ પાલ

કોઈ પણ આપત્તિ સામેની લડાઈમાં સરકારના તંત્રની સાથે જનતાની ભાગીદારી અતિ આવશ્યક-ડો.રણદીપ ગુલેરીયા પ્રશાસનના પ્રયાસોને બિરદાવતી કેન્દ્રીય તજજ્ઞ ટીમના સભ્યો કેન્દ્રીય ટીમે કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લીધી શહેર જિલ્લામાં ધન્વંતરિ … Read More

કોને જામનગર મહાનગરપાલિકા ની કચરાની ગાડીઓ રોકાવી…??શુ હતું કારણ…

જામનગરની ભાગોળે મહાનગરપાલિકાના ધન કચરાના ડમ્પીંગ પોઇન્ટના વિરોધમાં વિભાપર ગામના ખેડુતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં અને મહાનગરપાલિકાના કચરા માટેના કચરાના વાહનોને અટકાવી વિરોધ નોંધાવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના … Read More

જૂનાગઢ:ઉપરકોટ ફરી ઘારણ કરશે પ્રાચિન ભવ્યતા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્રવારા ઉપરકોટ કિલ્લાના રિસ્ટોરેશન નું ઇ-ખાતમુહૂર્ત સંપન્નજૂનાગઢના ઐતિહાસિક સ્મારકો ગિરનાર સાસણ ગીર સોમનાથ અને સમુદ્રને સાંકળીને ટુરીઝમ સર્કિટ ડેવલપ થશે-ટુરીઝમ હબ બનશે.મુખ્યમંત્રીશ્રી જૂનાગઢ,તા.૧૬જુલાઈ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે … Read More