ગુજરાત મા વરુણદેવ અતિવૃષ્ટી થી ઉગારે તેમાટે ૧૧ ભુદેવોએ યજ્ઞમા વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણકરી

અમદાવાદ,૩૧ ઓગસ્ટ:ગુજરાત મા વરુણદેવ ખમૈયા કરે અને અતિવૃષ્ટી થી ઉગારે તે માટે વટવા ના પ્લેટિનિયમ ખાતે નવચંડી યજ્ઞ નુ આયોજન કરાયુ જેમાં ૧૧ ભુદેવો એ યજ્ઞ મા વૈદિક મંત્રોચ્ચાર સાથે … Read More