કોરોનાથી મૃત્યૃ પામેલા અધિકારીના વારસદારોને રૂા.૨૫ લાખની સહાય

કોરોનાથી મૃત્યૃ પામેલા પલસાણા તાલુકા વિકાસ અધિકારીના વારસદારોને રાજય સરકારની રૂા.૨૫ લાખની સહાયઃ સુરત જિલ્લા કલેકટરના હસ્તે ચેક અર્પણ કરાયો સુરતઃગુરૂવારઃ કોરોના મહામારી વચ્ચે રાજયના આરોગ્ય, મહેસુલ, પંચાયતથી માંડીને તમામ … Read More