જામનગરના લાલપુર વિસ્તારમાં ૯ માસમાં ૧૮૪ સરીસૃપ નું રેસ્ક્યુ કરાયું..

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૭ ઓક્ટોબર: જામનગરમાં લાલપુર તાલુકામાં સરીસૃપ નું પ્રમાણ ખુબજ વધારે છે ત્યારે ઘણી વખત માનવ વસાહતની આજુબાજુમાં અવાર નવાર અલગ અલગ પ્રકારના સરીસૃપ આવી ચડે છે … Read More

જામનગર માંથી એક દિવસમાં સૌથી વધુ ૩૨ સરીસૃપને બચાવાયા

લાખોટા નેચર કલબના યુવાનો દ્વારા નિસ્વાર્થ કરવામાં આવતી કામગીરી કાબીલે દાદ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૫ સપ્ટેમ્બર: જામનગરમાં સરીસૃપ બચાવની કામગીરી કરતી લાખોટા નેચર ક્લબ દ્વારા જામનગર શહેર તથા આજબાજુના … Read More