જામનગરના લાલપુર વિસ્તારમાં ૯ માસમાં ૧૮૪ સરીસૃપ નું રેસ્ક્યુ કરાયું..
અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૭ ઓક્ટોબર: જામનગરમાં લાલપુર તાલુકામાં સરીસૃપ નું પ્રમાણ ખુબજ વધારે છે ત્યારે ઘણી વખત માનવ વસાહતની આજુબાજુમાં અવાર નવાર અલગ અલગ પ્રકારના સરીસૃપ આવી ચડે છે … Read More