મોડી રાત્રે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ, 5 લોકોના થયા મોત

મુખ્યમંત્રીશ્રી એ આ આગ દુર્ઘટના માં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે રાજકોટ, ૨૭ નવેમ્બર:ગુજરાતની હોસ્પિટલમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો છે. … Read More