રાજ્યના 71માં વન મહોત્સવનો વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી
અયોધ્યામાં નિર્માણ થનારા રામ મંદિરના શિલાન્યાસની સ્મૃતિમાં રાજ્યના 20માં સાંસ્કૃતિક વનને રામ વન નામાભિધાન આપતા શ્રી વિજયભાઈ રૂપાણી 157 એકરમાં રાજકોટમાં આજીડેમ નજીક આકાર પામેલા રામ વનનો લોકાર્પણ ગાંધીનગરથી વિડીયો … Read More