રાજ્યના 71માં વન મહોત્સવનો વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

અયોધ્યામાં નિર્માણ થનારા રામ મંદિરના શિલાન્યાસની સ્મૃતિમાં રાજ્યના 20માં સાંસ્કૃતિક વનને રામ વન નામાભિધાન આપતા શ્રી વિજયભાઈ રૂપાણી 157 એકરમાં રાજકોટમાં આજીડેમ નજીક આકાર પામેલા રામ વનનો લોકાર્પણ ગાંધીનગરથી વિડીયો … Read More

અધિક મુખ્ય સચિવશ્રી વેન્ટીલેટર, પી.પી.ઈ કીટ, પ્લ્સ ઓક્સીમીટર, દવાઓ, ઈન્જેકશન, વગેરે બાબતની જાણકારી મેળવી હતી.

◆અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારે કરેલી રાજકોટ શહેર તથા જિલ્લાની કોરોના સંબંધી પરિસ્થિતિની સમીક્ષા◆ હોસ્પિટલમાં ચાલતી સારવાર અંગે સંતોષ વ્યક્ત કરતા પંકજકુમાર રાજકોટ, ૨૧જુલાઈ : અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારે સવારે કલેક્ટર … Read More