સંસદનું ચોમાસું સત્ર 2020 આવતીકાલ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે

સંસદનું ચોમાસું સત્ર 2020 આવતીકાલ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે 1 લી ઓક્ટોબર સુધીની તેની 18 બેઠકો દરમિયાન સત્રમાં 47 બાબતો ઉપર ચર્ચા કરવામાં આવશે; વટહુકમને કાયદામાં રૂપાંતરિત કરવા માટે અગિયાર … Read More

બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્‌યું છે: પરેશ ધાનાણી

ભાજપ સરકારમાં નાણાંકીય પ્રબંધન, નાણાંકીય સ્‍થિતિના અભાવની સાથે આડેધડ ઉત્‍સવો, જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્‌યું છે, ભાજપ સરકાર આર્થિક આંકડા છુપાવી રહી છે. … Read More

જામનગર ની સરકારી જી.જી હોસ્પિટલ માં કોરોના ના દર્દીઓના મૃત્યુના આંકડા છુપાવાતા હોવાની રાવ સાથે વિપક્ષો મેદાને

ખંભાળિયાના ધારાસભ્ય તથા વિરોધપક્ષના નેતા સહિતના કોર્પોરેટર વગેરેએ આદર્શ સ્મશાનની લીધી મુલાકાત અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૯ સપ્ટેમ્બર: જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમા કોરોના ના દર્દીઓ ના મૃત્યુ … Read More

જામનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટ સામે હાઇકોર્ટમાં જવા વિપક્ષ ની ત્યારી…

મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટના વહીવટની સામે પૂર્વ વિરોધપક્ષના નેતા અસ્લમખલીજી દ્વારા ધરાણા પ્રદર્શન નાણાકીય વહીવટ અને જનરલ બોર્ડમાં ખોટા જવાબો સામે તપાસની માંગ: ચીફ એકાઉન્ટન્ટના પ્રશ્ર્ને હાઇકોર્ટના દરવાજા ખખડાવવાની ચિમકી અહેવાલ: … Read More

પરેશભાઇ ધાનાણી આવતીકાલે જૂનાગઢ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચશે

વિરોધ પક્ષ નેતા શ્રી પરેશભાઇ ધાનાણી આવતીકાલે જૂનાગઢ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચશે તારીખ : 04/09/2020, શુક્રવારના કાર્યક્રમ સવારે 9:00 કલાકે વંથલી ટોલનાકે9:30 ટીનમસ (વંથલી તાલુકો)10:15 બામણશા (કેશોદ તાલુકો)10:45 … Read More

જામનગર મહાનગરપાલિકા ના વિરોધપક્ષ દ્વારા નવાનીર ના વધામણાં કરાયા.

જામનગરમાં મેઘરાજા એ માત્ર 24 કલાકમાં અવિરત વરસાદ વરસાવી જામનગરની આગામી દોઢ વર્ષ સુધીની પીવાના પાણીની સમસ્યાનો હલ કરી દીધો છે. રાજાશાહી સમય ની પરંપરા મુજબ નવાનીર ના વધામણાં કરવામાં … Read More