અદાણી ફાઉન્ડેશન દ્વારા નવચેતન વિદ્યાલય-જુનાગામ ખાતે શાળાકીય સુવિધામાં વધારો કરાયો

રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર શાળાના બાળકોની સુરક્ષા માટે નવનિર્મિત દાદર (સીડી)નું લોકાર્પણ અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ ડિસેમ્બર: નવચેતન વિકાસ મંડળ સંચાલિત અને અદાણી ફાઉન્ડેશન પુરસ્કૃત નવચેતન વિદ્યાલય, જુનાગામ … Read More