સક્ષમ ચક્ષુદાન જાગૃતિ રથ’ને વરાછા ખાતેથી પ્રસ્થાન કરાવતાં આરોગ્યમંત્રી કિશોર કાનાણી

રાજ્યભરમાં નેત્રદાન, દેહદાન અને અંગદાન માટે જાગૃત્તિ રથ પ્રચાર-પ્રસાર કરશે સુરત:શુક્રવાર: નેત્રદાન, દેહદાન અને અંગદાન અંગે લોકોમાં જનજાગૃતિ આવે એ હેતુથી ‘સક્ષમ ચક્ષુદાન જાગૃતિ રથ’ને વરાછા ખાતેથી આરોગ્યમંત્રી શ્રી કિશોર … Read More