મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જન સ્મોલ ફાઇનાન્સ બેંકની ૧૫ શાખાઓનું ઇ-લોકાર્પણ કર્યું

આઇ-ટી રિટર્ન, મોર્ગેજ કે જી.એસ.ટી. નંબર વગરના નાના માણસોને ધિરાણ આપતી નાના માણસો ની મોટી બેંક આજના સમયની માંગ છે ઈમાનદારી અને નિષ્ઠાથી નાના માણસો લોન સહાય ભરપાઈ કરી દેનારા … Read More