આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૬૫ નવા દર્દીઓ નોંધાયા ૮૭૭ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૧૯ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૬૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૮૭૭ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૩૬,૬૨૦ ટેસ્ટ … Read More