છોટીકાશી જામનગર થી 200 પદયાત્રીઓ દ્વારકા(Dwarka) જવા રવાના.

ધર્મનગરી જામનગર થી આજે 200 પદયાત્રીઓનો સંઘ કર્મનગરી દ્વારકા(Dwarka) ભગવાન દ્વારકાધીશ સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવવા રવાના અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૪ માર્ચ: ધર્મનગરી જામનગર થી આજે 200 પદયાત્રીઓનો સંઘ કર્મનગરી … Read More