દર્દીઓ અમારા સ્વજનો જેવા છે ત્યારે અમે જ એમના કુટુંબીજનો ની ફરજ બજાવી રહ્યાં છે: ડો.શીતલ મિસ્ત્રી

જ્યારે આપણે સહુ પરિવારજનો સાથે નવું વર્ષ ઉજવી રહ્યા હતા ત્યારે ગોત્રી હોસ્પિટલના કોરોના વિભાગના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દર્દીઓની સાર સંભાળ લઈ રહ્યા હતા… ફુગ્ગા અને લાઈટો ફૂલો થી … Read More

દેશમાં કોવિડ-૧૯ ના દૈનિક કેસમાં ઘટાડો ૪૦ હજારથી ઓછા નોંધાયા

ભારતમાં દૈનિક નવા કેસ 40 હજારથી ઓછા નોંધાયા સક્રિય કેસનું ભારણ અને દૈનિક મૃત્યુદર સતત ઘટાડાના માર્ગ પર અગ્રેસર by PIB Ahmedabad અમદાવાદ, ૧૦ નવેમ્બર: ભારતમાં છ દિવસ પછી 40,000 … Read More

દેશમાં કોવિડ-૧૯ના કેસમાં સતત ઘટાડાના રિપોર્ટ

છેલ્લા 24 કલાકમાં 50,000થી ઓછા કેસ નોંધાયા સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે 08 NOV 2020 by PIB Ahmedabad ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક નવા 50,000થી ઓછા … Read More

હૃદયરોગ સહિતની ગંભીર બીમારી ધરાવતા ૨૫૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના મુક્ત કરતા ડો.હર્ષિલ શાહ

રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં હૃદયરોગ સહિતની ગંભીર બીમારી ધરાવતા ૨૫૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના મુક્ત કરતા ડો.હર્ષિલ શાહ “મારા થકી જો કોઈ એક વ્યક્તિ પણ કોરોના મુક્ત થાય તો, એક તબીબ … Read More

ભયને જ ભસ્મીભૂત કરી, જૈફ વયે કોરોનાને મ્હાત આપતા નિર્મળાબાનો અનોખો કિસ્સો

હૃદયરોગ, પેરેલિસિસ, થાઇરોઇડ, ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારી ધરાવતા ૯૦ વર્ષીય નિર્મળાબાના મક્કમ મનોબળે કોરોનાને હરાવ્યો અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૬ ઓક્ટોબર: ” हौसले भी किसी हकीम से कम नहीं होते, हर तकलिफ में … Read More

હું થોડા દિવસ મંદિર ન જઇ શકુ તો ચાલશે, કારણ કે મારા ભગવાન દર્દી સ્વરૂપે હોસ્પિટલમાં છે: નર્સ બહેનો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી નારાયણની સેવારત નર્સ બહેનો હું થોડા  દિવસ મંદિર ન જઇ શકુ તો ચાલશે, કારણ કે મારા ભગવાન દર્દી સ્વરૂપે  હોસ્પિટલમાં છે, એમના આશીર્વાદ એ મારા માટે પ્રસાદી છે: કૈલાસબેન રાઠોડ, … Read More

સરકારી ખર્ચે દોઢ લાખના મોંઘા ઇન્જેક્શન અને દવાઓ આપી તેમને સાજા કરવામાં આવ્યા: સયાજી હોસ્પિટલ

ડાયાબિટીસ અને બીપી તો હતાં જ અને તેમાં ભળ્યો કોરોના: પરેશભાઈ મોદી સયાજી હોસ્પિટલમાં અશક્તિની હાલતમાં દાખલ થયાં હતાં:12 દિવસની કાળજી ભરી સારવારને અંતે હરતા ફરતા ઘેર ગયા વડોદરા, ૨૩ … Read More

કોરોના મુક્તિધામ સમાન કોવીડ હોસ્પિટલ રાજકોટનું નવલું નજરાણું

–કોરોના મુક્તિધામ સમાન કોવીડ હોસ્પિટલ રાજકોટનું નવલું નજરાણું: વૃન્દાવનભાઈ ગગલાણી (કોરોના દર્દી) અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૦ ઓક્ટોબર: રાજકોટની સિવિલ કોવીડ હોસ્પિટલ એ રાજકોટનું શુશ્રૂષાનું નવલું નજરાણું છે, જેને કોરોના … Read More

પુસ્તકોના વાંચન અને કાવ્ય લેખનની સાથે કોરોનાને હરાવતા ૭૯ વર્ષીય રંજનબેન ભટ્ટ

નિવૃત શિક્ષિકાએ સાહિત્યમાં પ્રવૃત્ત બની કોરોનાને કર્યો નિવૃત “કુમકુમ પગલી પાડો આંગણ, સાક્ષરતા અભિયાન કઈંક વીરોના ભણતરથી આવ્યું સ્વરાજ આજ” અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સાક્ષરતાના મહત્વને પ્રદર્શિત કરતા આ શબ્દો … Read More

ગંભીર કોરોના માંથી લગભગ સાજા થઈ ગયેલા શંકરરાવ કહે છે સયાજી માં બધું જ સારૂ છે

સરકારને મન અમૂલ્ય છે:અદના આદમીનું જીવન: ગંભીર કોરોના માંથી લગભગ સાજા થઈ ગયેલા શંકરરાવ કહે છે સયાજીમાં બધું જ સારૂ છે લગભગ ચારથી પાંચ દિવસ દર મિનિટે ૧૦ લિટર ઓકસીજન … Read More