दिल्ली में पॉजिटिविटी दर घटकर 4.96 प्रतिशत हुई, अगर पांच दिनों तक लगातार गिरावट जारी रही, तो दिल्ली के लिए यह अच्छी बात होगी- सतेंद्र जैन

– हमारे पास वैक्सीन के स्टोरेज के लिए पर्याप्त संसाधन हैं, मोहल्ला क्लीनिक, पॉलीक्लीनिक, डिस्पेंसरी और अस्पतालों की मदद से कुछ ही हफ्तों में पूरी दिल्ली में टीकाकरण कर लेंगे- … Read More

દેશમાં 80 ટકા લોકો માસ્ક વગર ફરી રહયાં છે: જાણો સુપ્રીમ કોર્ટે કોને લગાવી ફટકાર..

અમદાવાદ, ૨૭ નવેમ્બર: દેશભરમાં કોરોનાના પીડિતોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. કેન્દ્ર સરકારે કોરોના અટકાવવા ગાઈડલાઈન અને નિયમો જારી કર્યા છે. જો કે, લોકોમાં સાવચેતી તરફ  ઉદાસીનતાને કારણે કોરોનરી … Read More

રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને કારણે સરકાર લઈ શકે છે આ નિર્ણય ?

અમદાવાદ, ૨૪ નવેમ્બર: ગુજરાતમાં કોરોના વિસ્ફોટને લઈ હવે પાનનાં ગલ્લા અને ચાની કીટલી થઈ શકે છે બંધ : સરહદો થઈ શકે છે સીલ.

મહારાષ્ટ્ર જતા લોકો માટે નવી ગાઈડલાઈન જાહેર, જાણો વિગત…

મહારાષ્ટ્રમાં પ્રવેશ મેળવતા પહેલા કોવિડ 19 નો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. અમદાવાદ, ૨૩ નવેમ્બર: કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈને મહારાષ્ટ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન … Read More

શહેરમા કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા ૧૩ સર્વેલન્સ ટીમની રચના કરતા જિલ્લા કલેકટરશ્રી

વર્ગ-૧ના ૧૩ સહિત ૪૬ અધિકારીશ્રીઓ શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર સુપરવાઈઝરી ઓથોરીટી તરીકે કામગીરી કરશે અહેવાલ: દિનેશ મકવાણા, ભાવનગર ભાવનગર, ૨૧ નવેમ્બર: સરકારશ્રીની સુચનાઓ મુજબ ભાવનગર મહાનગરપાલિકાના દરેક અર્બન … Read More

સુરત પોલીસ કમિશનરનો પાન મસાલાની દુકાનોના માલિકોને ચેતવણી

પાનમસાલાની દુકાનોના માલિકો સ્વયંશિસ્તથી સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવે: પોલિસ કમિશનર અજય તોમર પાલિકા દ્વારા દરેક ઝોનમાં ટેસ્ટિંગ બુથની વ્યવસ્થા તેમજ ટોલનાકા પર પણ ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ: પોલિસ કમિશનર સુરતની પ્રવર્તમાન કોરોનાની … Read More

વડોદરા, રાજકોટ અને સુરત ખાતે આવતીકાલથી રાત્રી કર્ફ્યુ અમલી

કોરોના મહામારી સામેનાગરિકોએ ભયભીત થવાની કે અફવાઓમાં આવીને ગભરાવાની સ્હેજ પણ જરુર નથી રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સંક્રમણ ફેલાતુ અટકાવવા અગમચેતીના ભાગરૂપે … Read More

અમદાવાદના બોડકદેવ વિસ્તારની કેટલીક સોસાયટીઓ ને મીની કંટેનમેન્ટઝોન જાહેર કરાઈ

દિલ્હી ની પરિસ્થિતિ ખરાબ : ૨૪ કલાક માં વધુ ૭૪૮૬ કોરોના પોઝિટિવ કેસ અમદાવાદ ના બોડક દેવ વિસ્તારની કેટલીક સોસાયટીઓ ને મીની કંટેનમેન્ટઝોન જાહેર કરાઈ લોકોએ ખરીદી માં લાઈનો લગાવી … Read More

જામનગરમાં પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને કોવિડની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૦ નવેમ્બર: હાલમાં સમગ્ર ગુજરાતમાં શિયાળાના આગમન સાથે અને દિવાળીના તહેવારો બાદ ફરી કોરોનાના કેસો ઉછાળો જોવા મળ્યો છે. આ સમયે કોરોનાના સંભવિત સેકન્ડ વેવની … Read More