મધુર સંગીત પીરસીને કોરોના દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : સંગીત એ ઈશ્વરની દેન છે, શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત છે. સંગીત એ મનુષ્યના જીવનનો મહત્વનો હિસ્સો છે. સંગીત કોઈપણ વ્યક્તિના મન અને મગજ પર અસરકર્તા છે. કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબુત બને … Read More

એક દિવસમાં 70000થી વધુ કોવિડ દર્દીઓને રજા

ભારતમાં 70000થી વધુ કોવિડ દર્દીઓને રજા મળતા એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ કુલ કેસના 3/4 થી વધુ દર્દીઓ સ્વસ્થ થયા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 31 … Read More

કોરોનાએ શિક્ષક બનીને ઘણાય વ્યક્તિઓનું જીવન પરિવર્તન કર્યુ… જીવનશૈલી બદલી..

કોરોકાળમાં ૨૦૨૦નો શિક્ષક દિન વિશેષ છે… કોરોનાની આફતને ભારતજનોએ અવસરમાં પરીણમી.. કોરોનાની વ્યાપક મહામારીના કારણે લાગુપડેલા લોકડાઉનમાં સમાજના ઘણાય વર્ગમાં જીવનપરિવર્તન જોવા મળ્યુ…સતત નોકરી ધંધામાં વ્યસ્ત રહેતા અને સતત જીવનનિર્વાહ … Read More

भारत ने पिछले 24 घंटों में 69,921 नए मामले दर्ज किए गए

भारत ने पिछले 24 घंटों में 65,081 रिकवरी (ठीक होने की दर) दर्ज की जबकि 69,921 नए मामले दर्ज किए गए पिछले 24 घंटों में, 819 मौतें रिपोर्ट की गईं … Read More

ભારતમાં છેલ્લા 24 કલાકમાં જયારે 69,921 નવા કેસ નોંધાયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 65,081 દર્દીઓ સાજા થયા જયારે 69,921 નવા કેસ નોંધાયા છેલ્લા 24 કલાકમાં 819 મૃત્યુ નોંધાયા 01 SEP 2020 by PIB Ahmedabad છેલ્લા પાંચ દિવસથી દૈનિક 60,000થી વધુ … Read More

કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે તબીબો, પેરામેડિકલ સ્ટાફની સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો

સિવિલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફે કોવિડ વોર્ડના તમામ દર્દીઓને તિરંગો અર્પણ કરીને કોરોનાથી તમને આઝાદી અપાવીશું એવો વિશ્વાસ આપ્યો કોવિડ વોર્ડમાં દેશભક્તિના ગીતો ગુંજતા દુ:ખ દર્દને ભૂલી કોરોનાગ્રસ્ત દર્દીઓ દેશભક્તિના … Read More

સયાજી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે દવાની સાથે દુઆનું કામ કરે છે ફિઝીઓથેરાપી

કવાયતો ને લીધે સારવાર હેઠળના દર્દીઓ તાજગી અનુભવે છે મનોબળ મક્કમ બને છે અને આત્મ વિશ્વાસ વધે છે કોરોના વોર્ડમાં અને આઇસીયુ માં ૨૫ થી વધુ ફિઝીઓથેરાપિસ્ટ રોજ દિવસમાં બે … Read More

કોરોના દર્દીઓની સેવા માટે MBBS પોસ્ટ ગ્રેજ્યુએશનના ૧૫૦ વિદ્યાર્થીઓએ લીધી પ્રતિજ્ઞા

ઇન્ટર્નશિપ પૂર્ણ કર્યા બાદ કોવિડ વોર્ડમાં ફરજ બજાવવા માટે બે દિવસીય ઓરિએન્ટેશન તાલીમ યોજાઈ કોરોના મહામારીમાં દેશની અને સમાજની સેવા કરવાનો મોકો મળ્યો છે: અમે કોરોનાગ્રસ્તોની સેવા કરવામાં ક્યારેય પાછી … Read More

“કારગિલ યોદ્ધાના જુસ્સો” સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેના જંગ બિરદાવવા લાયક

કારગિલ યોદ્ધા હવે સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેની જંગ લડી રહ્યા છે- પૂર્વ સૈનિક દિનેશકુમારનો જુસ્સો બિરદાવવા લાયક કોરોના યોદ્ધા એવા તબીબે કારગિલ યોદ્ધાને બચાવવા કર્યો છે દ્રઢ સંકલ્પ કારગિલ યુધ્ધના … Read More

હું જ ઘરે બેસી રહીશ તો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કોણ કરશે ! ડૉ. પ્રિયંકા શાહ

“મારા ઘરના સભ્યો મને રાજીનામું આપવાનું કહેતા ત્યારે મેં કહ્યું કે જો બધા જ ડૉક્ટર રાજીનામું આપીને ઘરે બેસી જશે તો દર્દીઓની સારવાર કોણ કરશે ? ” આ શબ્દો છે … Read More