પ્રધાનમંત્રીએ મણિપુરમાં પાણી પુરવઠા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
આ પ્રોજેક્ટ સાથે લાખો લોકોને તેમના ઘરમાં પીવાનાં સ્વચ્છ પાણીની સુવિધા મળશે શ્રેષ્ઠ જીવન માટે સરળ જીવનશૈલી એ આવશ્યક અનિવાર્યતા છે અને એ ગરીબો સહિત તમામ નાગરિકોનો અધિકાર છેઃ પ્રધાનમંત્રી … Read More