ભાજપા સરકાર અને મુખ્યમંત્રીશ્રી સુશાસન દિવસે હિસાબ આપવાને બદલે આક્ષેપોની રાજનીતિ અંગે જવાબ આપતા: ડૉ. મનિષ દોશી

અમદાવાદ, ૨૫ ડિસેમ્બર: ભાજપા સરકાર અને મુખ્યમંત્રીશ્રી સુશાસન દિવસે હિસાબ આપવાને બદલે આક્ષેપોની રાજનીતિ અંગે જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ખેડૂત, … Read More

લેન્ડ ગ્રેબર્સ – ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવી કડકમાં કડક સજા માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો અમલ નવું સિમાચિન્હ બનશે: મુખ્યમંત્રી શ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ઐતિહાસિક નિર્ણય ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો કડક અમલ કરતી કાયદાકીય જોગવાઇઓ જાહેર … Read More

રાજ્યમાં નવા ફાયર NOC પણ હવે ઓનલાઇન મળશે – લોકોને કચેરીના ધક્કા ખાવામાંથી મુકિત 26 જાન્યુઆરી થી રાજ્યમાં અમલ કરાશે

આ નવી વ્યવસ્થાનો આગામી 26 જાન્યુઆરી થી રાજ્યમાં અમલ કરાશે રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલકતને રક્ષણ આપવા મુખ્યમંત્રીશ્રીના મહત્વપૂર્ણ નિર્ણયો રાજ્યમાં નવા ફાયર NOC પણ હવે ઓનલાઇન મળશે … Read More

સમગ્ર રાજ્યમાં કોરોના સમય દરમ્યાન રૂ. ૧૭ હજાર કરોડના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હતના વિકાસ કામો થયા છે: મુખ્યમંત્રીશ્રી

એકલા અમદાવાદ મહાનગરમાં રૂ. ૨૮૫૭ કરોડના કામો કોરોના કાળ દરમ્યાન જનતા જનાર્દનને ચરણે ધર્યા છે:-શ્રી વિજયભાઇ રૂપાણી ન ઝૂકના હૈ – ન રૂકના હૈ ગુજરાતે સાકાર કર્યુ કોરોના સંક્રમણ કાળમાં … Read More

બ્રેકિંગ: ગુજરાતમાં લોકડાઉનનું કોઇ જ પ્લાનિંગ નથી

ગાંધીનગર, ૨૦ નવેમ્બર: મુખ્યમંત્રી રૂપાણીનું લોકડાઉન અંગે મોટું નિવેદન અમદાવાદમાં શનિવાર અને રવિવારે કર્ફ્યૂ તકેદારી રૂપે જાહેર કરાયો છે. ગુજરાતમાં લોકડાઉનનું કોઇ જ પ્લાનિંગ નથી ગુજરાતમાં લોકડાઉન લગાવવાની વાત અફવા … Read More

ખંભાત નગર ને ૧૨ કરોડ ના ખર્ચે વિકાસ અને જ ન સુવિધા ના કામો નું લોકાર્પણ

ઐતિહાસિક ખંભાત નગરીની ભવ્ય જાહો જલાલી પુનઃ આવી રહી છે……… નગરો અને શહેરોનો આયોજનબદ્ધ વિકાસ થઈ રહ્યો છે…….. ખંભાત ને જી.આઈ. ડી.સી મળે તે માટે સરકાર માં વિચારણા….. ખંભાત નગર … Read More

આ વર્ષે મુખ્યમંત્રીશ્રીનો નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ મોકૂફ

પ્રવર્તમાન કોરોના સંક્રમણ પરિસ્થિતીને અનુલક્ષીનેમુખ્યમંત્રીશ્રીનો નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ આ વર્ષે મોકૂફ તા.૧૬ નવેમ્બર-ર૦ર૦ના નૂતનવર્ષ દિને મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નો પ્રજાજનો-નાગરિકો સાથે નૂતનવર્ષ શુભેચ્છા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે નહિ ગાંધીનગર, … Read More

રાજ્યમાં લગ્ન સમારંભ માટે મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં ૧૦૦ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦૦ લોકોની છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું … Read More

રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો

રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો: ત્રણ મહિનાના અંદાજે રૂપિયા ૩૫૬ કરોડની … Read More

રાજ્યભરમાં દર ૩૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત

દેશભરનો અનન્ય G.D.P. (ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ) અંતર્ગત રાજ્યમાં ૪૭ કેન્દ્ર કાર્યરત રાજ્યભરમાં દર ૩૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત ૧૦ વર્ષમાં ૮ લાખ ૮૫ હજાર થી વધુ દર્દીઓએ … Read More