દેશના કરોડો ખેડૂતો આત્મનિર્ભર, સશક્ત, સમૃદ્ધ બનશે: મનસુખભાઈ માંડવીયા

કેન્દ્ર સરકારના ઐતિહાસિક કૃષિ સુધારાઓ થકી દેશના કરોડો ખેડૂતો આત્મનિર્ભર, સશક્ત, સમૃદ્ધ બનશે: આઝાદી બાદ પ્રથમવાર એગ્રી ઇન્ફ્રાસ્ટક્ચર ફંડની જોગવાઈ થઇ છે અને સાથે ખેડૂતો માટે મુક્ત વેપારની દિશા ખૂલી … Read More