17 જાન્યુઆરી 2021 થી વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રીવા, એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ અને પ્રતાપનગરથી કેવડિયા સુધીની 10 નવી ટ્રેનો શરૂ કરી
રેલ્વેએ 17 જાન્યુઆરી 2021 થી વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન,રીવા,એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ અને પ્રતાપનગર થી કેવડિયા સુધીની 10 નવી ટ્રેનો શરૂ કરી અમદાવાદ, ૧૬ જાન્યુઆરી: ભારતીય રેલ્વેની મહત્વાકાંક્ષી યોજના – વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ભારતની રેલ્વે નકશા પર મૂકવા અને રેલવે દ્વારા … Read More