Shakotshav Poicha

જુઓ.. નીલકંઠ ધામ પોઈચા શાકોત્સવનો અદભુત દૃશ્ય

Shakotshav Poicha

રાજપીપલા, ૩૦ નવેમ્બર: શિયાણાના મૌસમમાં મંદિરોમાં શાકોત્સવનો આયોજન થતો હોય છેઆ જ પરંપરામાં નીલકંઠ ધામ પોઈચા સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવનું આયોજન કરાયું હતું જેમાં શાકભાજી, ફળ તથા ફૂલ ભગવાનને અર્પણ કરવામાં આવ્યું હતું રંગ વિરંગી ફળ ફૂલ શાક ભાજી ના દૃશ્યો આકર્ષણ બન્યું હતું. આઓ તમે પણ જુઓ અને દર્શન કરો.

Swaminarayan Poicha
whatsapp banner 1