અંબાજી ના બજારો ને મુખ્ય માર્ગો સુમસામ બન્યા

અંબાજી ના બજારો જ્યાં લાલ ધજા પતાકા સાથે લાખો શ્રદ્ધાળુઓ જય અંબે ના જયઘોસ કરતા મળતા હતા તે અંબાજી ના બજારો ને મુખ્ય માર્ગો સુમસામ બન્યા રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી,29 … Read More

અંબાજી મંદિર પરિષરમાં સંસારના કલ્યાણ અર્થે સહસ્ત્રચંડી યજ્ઞનો પ્રારંભ કરાવ્યો

અંબાજી મંદિર પરિષર માં જ કોરોના ની મહામારી ના નાશ માટે તેમજ વિસ્વ કલ્યાણ અર્થે સહસ્ત્રચંડી યજ્ઞ નો પ્રારંભ કરાવ્યો… ત્રીજી તારીખે મંદિર ખુલવાની સાથે માતાજી નો પ્રસાદ અને ભોજનાલય … Read More

અંબાજી મંદિર આજ થી દર્શનાર્થીઓ માટે 12 દિવસ બંધ રહશે

અંબાજી મંદિર પણ બાર દિવસ માટે બંધ , દર્શનાર્થીઓ માટે આજ થી મંદિરના દ્વાર બંધ કરી દેવાયા…. દર્શનાર્થીઓ રોડ ઉપર ઊભા રહી માતાજીના દર્શન કરતા નજરે પડ્યા રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા … Read More

અંબાજીમાં ભક્તો માત્ર સવા ફુટના માટી ના ગણપતીજી ની મંગલ મુર્તી બેસાડી સ્થાપના કરી

અંબાજી 22 ઓગસ્ટ:હાલ તબક્કે કોરોનાની મહામારી ના કારણે મોટાભાગના તમામ તહેવારો ઉપર કોરોના નું ગ્રહણ સાબિત થઇ રહ્યું છે એક પછી એક તહેવારો સાવ ફિક્કા પસાર થઈ રહ્યા છે લોકો … Read More

આજે સામશ્રાવણીના પવિત્ર દિવસે વ્હાલાં ઘનશ્યામ મહારાજ અને સંતોએ નવી જનોઈ ધારણ કરી.

૨૧ ઓગસ્ટ:આજે સામશ્રાવણીના પવિત્ર દિવસે વ્હાલાં ઘનશ્યામ મહારાજ અને સંતોએ નવી જનોઈ ધારણ કરી.

અંબાજી આવતા 1400 જેટલા નેંધાયેલા સંઘો ને માતાજી ની ધજા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી 21 ઓગસ્ટ:યાત્રાધામ અંબાજી માં ભરાતા ભાદરવી પુનમ ના મેળા ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે અને કોરોના ની મહામારી નુ સંક્રમણ વધુ ન ફેલાય … Read More

અંબાજી મંદિર પરીસર બોલ માડી અંબે જય જય અંબે ના નાદ વગર સુનુ લાગશે

દયાત્રીઓ નો ભરાતો સૌથી મોટો મેળો…. મેળાં ને લાગ્યુ છે કોરોનાં નું ગ્રહણ……. અંબાજી માં ભાદરવી નો મેળો નહીં ભરાંય અને મંદિર પણ બંધ રહેતા વેપારી ઓમાં નારાજગી સાથે ખુશીની … Read More

અમદાવાદ થી નીકળતો વ્યાસવાડી પગપાળા નો સંઘ માતાજી ની ધજા લઈ આજે અંબાજી પહોંચ્યો

અમદાવાદ થી નીકળતો વ્યાસવાડી પગપાળા નો સંઘ માતાજી ની ધજા લઈ આજે અંબાજી પહોંચ્યો….. ભાદરવી પુનમ નો મેળો અને મંદિર બને બંધ હોવાથી વહેલા પહોચ્યો રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી 17 … Read More

પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી

17 ઓગસ્ટ સોમનાથ ખાતે ગુજરાતરાજ્યનામાન.ગ્રુહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવનદર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી . પ્રથમ જ્યોતિર્લિંગ  શ્રી સોમનાથ ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ  પ્રાપ્ત કર્યા શ્રી … Read More

શિવ,શ્રદ્ધા અને શ્રાવણ

શિવ-દેવાધિદેવ મહાદેવ…સૃષ્ટીના સંહારક ગણાતા ભગવાન ભોળાનાથની આરાધના માટે હિંદુ શાસ્ત્રમાં એક આખો મહિનો ફાળવી દેવાયો છે.. પ્રાચીન કાળથી શિવજીની આરાધનાનું આગવુ મહત્વ પુરાણો અને ગ્રંથોમાં પણ દર્શાવાયું છે.. શિવ અને … Read More