आईएलबीएस अस्पताल में देश का पहला प्लाज्मा बैंक शुरू:अरविंद केजरीवाल

कोरोना से 14 दिन पहले ठीक हो चुके 18 से 60 वर्ष की उम्र के स्वस्थ्य लोग ही मानकों को पूरा करने के बाद प्लाज्मा दान कर सकेंगे- अरविंद केजरीवाल … Read More

સહકારી બેંકો રીઝર્વ બેંકના નિયંત્રણમાં, પ્રકિયા થશે પારદર્શક અને થાપણદારોની થાપણ થશે સુરક્ષિત,

કેન્દ્ર સરકારના વટહૂકમથી સહકારી બેંકો રીઝર્વ બેંકના નિયંત્રણમાં, પ્રકિયા થશે પારદર્શક અને થાપણદારોની થાપણ થશે સુરક્ષિત, સહકારી બેંકોમાં થાપણદારોનો વધશે વિશ્વાસ, આરબીઆઇનું નિયંત્રણ ગેરવહીવટને અટકાવશે, કેન્દ્રના વટહૂકમને મળી રહ્યો છે … Read More

શહેરી વન’ એ શહેરોના ફેફસાં છે: શ્રી પ્રકાશ જાવડેકર

નવી દિલ્હીમાં કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની કચેરી ખાતે અનોખા ‘શહેરી વન’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ‘શહેરી વન’ એ શહેરોના ફેફસાં છે, જે ઓક્સિજન બેંક અને કાર્બન શોષકો તરીકે કામ … Read More

મેડીકલ તથા ડેન્ટલ અનુસ્નાતક વિદ્યાશાખા ની પ્રવેશ પ્રક્રિયા માટે નો બીજો રાઉંડ આજથી ચાલુ થયેલ છે.

આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે મેડીકલ તથા ડેન્ટલ અનુસ્નાતક વિદ્યાશાખા (MD/MS/DIPLOMA/MDS) ની પ્રવેશ પ્રક્રિયા માટે નો બીજો રાઉંડ આજ રોજ તા: ૦૨/૦૭/૨૦૨૦ થી ચાલુ થયેલ છે. ·        ACPPGMEC ના … Read More

પશ્ચિમ રેલવે દ્વારા 100 દિવસના લોકડાઉનમાં 372 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા 68 હજાર ટન આવશ્યક સામગ્રીનું પરિવહન.

અમદાવાદ,02-07-2020,પશ્ચિમ રેલ્વે એ, રાષ્ટ્ર પ્રત્યેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે, કોરોના રોગચાળાના આ મુશ્કેલ સમયમાં દેશમાં જરૂરી ચીજવસ્તુઓ સતત ઉપલબ્ધ કરાવવામાં આવે તે મોટા પાયે ખાતરી આપવાનું ચાલુ રાખ્યું છે. પશ્ચિમ રેલ્વે … Read More

ओडिशा की आशा कार्यकर्ता कोविड -19 से निपटने के लिए स्थानीय समुदायों के साथ मिलकर काम कर रही हैं

ओडिशा की आशा कार्यकर्ता (एएसएचए): कोविड ​से संबंधित कलंक और भेदभाव पर काबू पाना कोविड -19 से निपटने के लिए 46,000 से अधिक आशा कार्यकर्ता स्थानीय समुदायों के साथ मिलकर … Read More

काॅमनबेल्थ गेम्स के कोविड सेंटर में महिलाओं व पुरुषों के लिए अलग वार्ड होंगे:अरविंद केजरीवाल

मुख्यमंत्री अरविंद केजरीवाल और उपमुख्यमंत्री मनीष सिसोदिया ने काॅमनबेल्थ गेम्स में बनाए जा रहे 500 बेड के कोविड सेंटर का किया दौरा हमें उम्मीद है कि अब इतने बेड की … Read More

અયોધ્યા રામમંદિર ના નિર્માણ માટે અંબાજી થી પવિત્ર જળ અને રજ ( માટી) ભરી ચાર કળશ મોકલવા માં આવ્યા

અંબાજી,૦૧ જુલાઈ ૨૦૨૦ અયોધ્યા રામમંદિર બનાવવા ની ગતિવિધિ તેજ બની રહી છે ત્યારે રામમંદિર ના નિર્માણ માટે વિવિધ પવિત્ર અને ધાર્મિક સ્થાનો થી પવિત્ર જળ અને પવિત્ર ભૂમિ ની રજ … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ ના ૬૭૫ નવા દર્દીઓ નોંધાયા ૩૬૮ દર્દીઓ સાજા થયા

ગાંધીનગર, ૦૧ જુલાઈ ૨૦૨૦આજ રોજ રાજ્યમાં ૬૭૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૩૬૮ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩,૮૦,૬૪૦ ટેસ્ટ કરવામાં આવ્યા … Read More

રાજ્યની યુનિવર્સિટીઓની પરિક્ષા તેમજ તા. ર જૂલાઇથી શરૂ થતી GTUની પરિક્ષા મોકૂફ રાખવામાં આવી

ગાંધીનગર, 01 જુલાઈ 2020 દેશભરની રાજ્યોની યુનિવર્સિટીઓમાં એકસૂત્રતા-સમાનતા જળવાઇ રહે તે માટે ભારત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યોને આપેલા દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારનો નિર્ણય……પરિક્ષાની નવી તારીખો ભવિષ્યમાં જાહેર કરાશે ગુજરાતની વિવિધ … Read More