૧૧૩ દિવસ સુધી કોરોનાની સારવાર બાદ સાજા થઈને ડિસ્ચાર્જ લેતા હોય એવો ભારતભરમાં સૌ પ્રથમ કિસ્સો સોલા સિવિલ હોસ્પિટલના

હારશે કોરોના જીતશે ગુજરાત રાજય સરકારના દ્રષ્ટિવંત આયોજન અને મહામૂલી માનવ જીંદગી બચાવવાના નિર્ધારને મળી અપ્રતિમ સફળતા અમારા માટે નાણાં મહત્વના નથી, પ્રત્યેક નાગરિકની મહામૂલી જીંદગી બચાવવી એ જ અમારો … Read More

૪૫૦ વ્યક્તિઓમાંથી એક પણ વ્યક્તિને વેક્સિન ટ્રાયલની આડઅસર થવાનો કેસ નોંધાયો નથી: નિતિનભાઇ પટેલ

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની કોરોના કામગીરીનો ચિતાર રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ સોલા સિવિલ હોસ્પિટલમાં 450 સ્વસ્થ વ્યક્તિઓએ કોરોના વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ મેળવ્યો એક પણ આડઅસરનો કેસ … Read More

स्कूल कॉलेज में पढ़ने वाले विद्यार्थियों को कम्युनिटी पुलिसिंग की ट्रेनिंग दी जाएगी: मुख्यमंत्री श्री हेमंत सोरेन

मुख्यमंत्री श्री हेमंत सोरेन ने गृह एवं कारा विभाग की समीक्षा की, कानून एवं व्यवस्था तथा अपराध नियंत्रण के लिए कड़े कदम उठाने के दिए निर्देश स्कूल कॉलेज में पढ़ने … Read More

જામનગર કસ્ટમ વિભાગના એક કરોડ દસ લાખ કિંમતના સોનાની ચોરી

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ ડિસેમ્બર: જામનગર કસ્ટમ વિભાગના એક કરોડ દસ લાખ કિંમતના સોનાની ચોરી અંગેની ફરિયાદ જામનગર ctc પોલીસ સ્ટેશનમાં કસ્ટમ વિભાગ દ્વારા નોંધવામાં આવી છે બાદ કચ્છી … Read More

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી,ખેડૂત ભાઈઓ અને બહેનોના નામે લખ્યો એક પત્ર. જાણો પત્રનું વિગત…

ખેડૂત ભાઈઓ અને બહેનોના નામે એક પત્ર by PIB Ahmedabad પ્રિય ખેડૂત ભાઈઓ અને બહેનો,છેલ્લાં થોડા દિવસોથી સરકારે કૃષિ ક્ષેત્રમાં કરેલા ઐતિહાસિક સુધારાઓને લઈને હું સતત તમારા સંપર્કમાં છું. છેલ્લાં … Read More

સુરત ખાતે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી

સુરત ખાતે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પદાધિકારીઓ અને વરિષ્ઠ પોલિસ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને ગુજસિટોક કાયદાનો કડક અમલ કરાશે: ગૃહરાજ્યમંત્રીશ્રી … Read More

જાણો.. ભારત- બાંગ્લાદેશ શિખર સંમેલનમાં ક્યાં ક્યાં સેકટરમાં થયું એમઓયુ કરાર પર હસ્તાક્ષર ?

ભારત-બાંગ્લાદેશ વર્ચ્યુઅલ શિખર સંમેલન દરમિયાન હસ્તાક્ષર કરાયેલા એમઓયુ / કરારની સૂચિ by PIB Ahmedabad ક્રમાંક એમઓયુ / કરાર ભારત તરફથી આદાન-પ્રદાન બાંગ્લાદેશ તરફથી આદાન-પ્રદાન 1. હાઇડ્રોકાર્બન સેક્ટરમાં સહકાર પરની સમજણનું … Read More

પ્રધાનમંત્રી 19 ડિસેમ્બરે ASSOCHAM ફાઉન્ડેશન વીક 2020માં મુખ્ય સંબોધન કરશે

by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ડિસેમ્બરે સવારે 10:30 વાગ્યે ASSOCHAM ફાઉન્ડેશન વીક 2020માં વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્ય સંબોધન કરશે. પ્રધાનમંત્રી‘એસોચેમ એન્ટરપ્રાઇઝ ઓફ સેન્ચ્યુરી એવોર્ડ’ પણ શ્રી રતન ટાટાને એનાયત કરશે, જે ટાટા જૂથ વતી આ એવોર્ડ … Read More

समग्र शिक्षा अभियान की समीक्षात्मक बैठक में उपायुक्त ने ली बीईईओ की क्लास

जनवरी 2021 के प्रथम सप्ताह में लेंगे सामान्य परीक्षा रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 17 दिसंबर: उपायुक्त श्री उमा शंकर सिंह ने आज समग्र शिक्षा अभियान की समीक्षात्मक बैठक में … Read More

લોકડાઉનમાં ગુજરાતનું ગ્રામ્ય-અર્થતંત્ર પશુપાલનને કારણે ધબકતું રહ્યું: મુખ્યમંત્રી શ્રી

મુખ્યમંત્રી નિવાસનું પ્રાંગણ બન્યું પશુપાલકોના ચિંતન-મનન નું કેંદ્ર ગુજરાતની ઓળખ એવી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધન થકી પશુપાલકો કામધેનુ સમાન ઉંચી ઓલાદની ગાયોની જાળવણી અને મહત્તમ દૂધ ઉત્પાદન કરે તે … Read More