ખેડા પોલીસના પ્રોજેક્ટ યોગપ્રહરીને વ્યાપક પ્રતિસાદ:વધુ એક માસ માટે લંબાવાયો

ફિટ હૈ તો હિટ હૈ ખેડા પોલીસના પ્રોજેક્ટ યોગપ્રહરીને વ્યાપક પ્રતિસાદ: પ્રોજેક્ટને સફળતા મળતાં વધુ એક માસ માટે લંબાવાયો કોરોના સામે પોલીસ જવાનોની રોગશક્તિ વધારવા જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રનો … Read More

भाजपा बैंकमोड़ मंडल ने किया दो दिवसीय प्रशिक्षण शिविर का आयोजन

रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 19 दिसंबर: शनिवार को भाजपा बैंकमोड़ मंडल द्वारा आयोजित दो दिवसीय प्रशिक्षण शिविर का विधिवत उद्घाटन धनबाद विधायक राज सिन्हा ने किया। इस अवसर पर … Read More

અમદાવાદ થઈને જનારી અમુક ટ્રેનોના સંચાલન સમયમાં પરિવર્તન

અમદાવાદ, ૧૯ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર દોડતી કેટલીક વિશેષ ટ્રેનોના સંચાલન સમયમાં આંશિક પરિવર્તન કરવામાં આવ્યું છે, જેની વિગતો નીચે મુજબ છે: – 1. ટ્રેન નં. 06507 જોધપુર … Read More

રાજકોટ માટે મોટા સમાચાર. સોમવારે AIIMS રાજકોટનું શુભારંભ કરાશે

AIIMS રાજકોટ ખાતેમુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા એકેડેમિક સેશન ૨૦૨૦-૨૧નો ગાંધીનગરથી ઈ-શુભારંભ કરાશે : વર્ષ ૨૦૨૦-૨૧ની બેંચમાં MBBSના ૫૦ વિદ્યાર્થીઓ કેન્દ્રના આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી અશ્વિની ચોબે ઓનલાઈનના માધ્યમથી સહભાગી થશે ગાંધીનગર, … Read More

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ની જાહેરાત કરાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ ડિસેમ્બર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો પણ આ ચૂંટણીમાં બરાબરી ના ખેલ માટે … Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રાંત પ્રચાર પ્રમુખ પંકજભાઈ રાવલને પત્રકારીતામાં સુવર્ણ ચંદ્રક એનાયત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં પ્રચાર પ્રમુખ (મિડીયા પ્રભારી) શ્રી પંકજભાઇ અનિરૂદ્ધભાઇ રાવલને આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આયોજીત 55માં વાર્ષિક કોનવોકેશન સમારંભ માં પત્રકારીતા ક્ષેત્રે સમગ્ર સૌરાષ્ટ્રમાં પત્રકારીતાનાં અભ્યાસમાં સર્વ … Read More

ઇન્ટર્ન તબીબોની હડતાળનો સુખદ અંત.. સ્ટાઈપેન્ડમાં થયો રૂપિયા ૫૨૦૦નો વધારો

સમગ્ર રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને જી.એમ.ઇ.આર.એસ હસ્તકની કોલેજના ઇન્ટર્ન તબીબોને રૂ. ૫૦૦૦ નું વધારાનું વેતન ચુકવાશે : નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ કોરોનાના કપરા કાળમાં કરેલી માનવસેવાની કામગીરીને … Read More

નર્મદાના 50 ખેડૂતોને પાક નુકશાની વળતર માટે ધરમના ધક્કા

ગુજરાત CM વિજય રૂપાણીને પણ ગ્રામજનોએ લેખિત ફરિયાદ કરી, CM ના નિવેડો લાવવાના લેખિત આદેશની પણ અવગણના નર્મદાનું સુલતાનપુરા ગામ ગરુડેશ્વર વિસ્તારમાં છે, પણ રેવન્યુને લગતી તમામ કામગીરી નાંદોદ તાલુકામાં … Read More

જામનગર જીલા ભાજપ ની બેઠકમાં પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ ડિસેમ્બર: જામનગર જીલા ભાજપ કાર્યાલય અટલ ભવન જામનગર ખાતે જુદી જુદી ૫ શ્રેણી ની સંગઠન બેઠકો જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરાના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં … Read More

કૃષિબીલ નો વિરોધ ભારતની પ્રગતિમાં અવરોધ રૂપ હોવાનું જણાવતા કૃષિમંત્રી ફરદૂ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ ડિસેમ્બર: જામનગર શહેર ભાજપ કાર્યાલય પરકેબિનેટ કૃષિમંત્રી આર.સી. ફરદુ ની પ્રેસ કોનફરન્સ યોજવામાં આવી હતી. કૃષિ બિલ મુદ્દે યોજાઈ પ્રેસ કોનફરન્સમાં કૃષિમંત્રી દ્વારા ખેડૂતો … Read More