નર્મદા જિલ્લા ના ૧૨૧ ગામો ને ઇકો સેન્સેટિવ ઝોન માં થી બહાર લાવો સાંસદ મનસુખ વસાવા ની માંગ.

ઈકો સેન્સિટિવ ઝોન ને કારણે આદિવાસીઓ માં અસંતોષ ની લાગણી છે અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૪ ડિસેમ્બર: નર્મદા જિલ્લાના 121 ગામોને ઇકો સેન્સેટીવ જોન માં સમાવવા કેન્દ્ર સરકારે જાહેરનામું … Read More

ભારતમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 2.83 લાખ થઇ

ભારતમાં સક્રિય કેસનું ભારણ સતત ઘટી રહ્યું છે, આજે કેસની સંખ્યા ઘટીને 2.83 લાખ થઇ છેલ્લા 11 દિવસથી સતત દૈનિક ધોરણે 30 હજારથી ઓછા નવા કેસ નોંધાઇ રહ્યાં છે દૈનિક … Read More

જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા ભાજપ શહેર પ્રમુખ નું સન્માન કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૪ ડિસેમ્બર: જામનગરમાં ૨૦ વર્ષ થી સેવાકીય અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત જામનગર ની સંસ્થા જાયટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા સંસ્થા ના સદસ્ય ડો. વિમલભાઈ … Read More

જંગલ સફારી પાર્કમાં કામ કરતા ૧૫૦ યુવાનો પૈકી આદિવાસી યુવાનો હિંસક પ્રાણીઓ અને પક્ષીઓના દિલોજાન દોસ્ત બની ગયા…

રાજપીપલા,૨૪ ડિસેમ્બર: પ્રકૃત્તિ અને વન્યપ્રાણીઓને નજીકથી નિહાળવા માટે તમે જો આફ્રિકા કે કેન્યા જવાનું આયોજન કરતા હો તો તે માંડી વાળવા જેવું છે. એનું કારણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ! … Read More

સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બરે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બર-૨૦૨૦ને સુશાસન દિવસે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી રાજ્યભરમાં ર૪૮ તાલુકાઓમાં કિસાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન-મંત્રીશ્રીઓ-પદાધિકારીઓ સહભાગી થશે … Read More

પ્રધાનમંત્રી 25 ડિસેમ્બરના રોજ 9 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 18,000 કરોડ રૂપિયા હસ્તાંતરિત કરશે.

પ્રધાનમંત્રી 25 ડિસેમ્બરના રોજ પીએમ-કિસાન હેઠળ આગામી હપ્તો હસ્તાંતરિત કરશે 23 DEC 2020 by PIB Ahmedabad: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બર, 2020ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ નાણાકીય લાભનો આગામી … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બનતી આદર્શ ગ્રામ યોજના કામગીરી અટકાવવા મહિલાઓનો હલ્લાબોલ

ગોરા ગામની મહિલાઓ પોતાની માંગ લઈ આદર્શ ગ્રામની કામગીરી અટકાવવા પહોંચી, કેવડિયા પોલીસે મામલો થાળે પાડી કામગીરી ચાલુ કરાવી જ્યાં સુધી અમારી માંગ પુરી નહિ થાય ત્યાં સુધી અમે આદર્શ … Read More

ખેડુતોને ગેરમાર્ગે દોરવાં” કોંગ્રેસે આ કાર્યક્રમને બદલે નર્મદા યોજનાને વર્ષો સુધી અટકાવવાં બદલ કોંગ્રેસે માફી માંગી જોઈએ: ભરત પંડયા

“ચાલો ખેતરે, ચાલો ગામડે-જુઠાણાં ફેલાવવાં, ખેડુતોને ગેરમાર્ગે દોરવાં”કોંગ્રેસે આ કાર્યક્રમને બદલે નર્મદા યોજનાને વર્ષો સુધી અટકાવવાં બદલખેડૂતો પાસે જઈને કોંગ્રેસે માફી માંગીને પ્રાયશ્ચિત કરવું જોઈએ. – ભરત પંડયા કોંગ્રેસને જે … Read More

જામનગર કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને સખી વન સ્ટોપ સેન્ટરની સમીક્ષા બેઠક યોજાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૩ ડિસેમ્બર: કોઈ પણ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને પોલીસ, મેડીકલ, કાનૂની, ટૂંકાગાળાનો આશ્રય અને કાઉન્સિલિંગની સુવિધા એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુથી ભારત સરકારના મહિલા … Read More

યુવાકાળમાં રમતવીર રહી ચૂકેલા મધુકરભાઈએ કોરોના સાથેની જીવનની રેસમાં પણ વિજય મેળવ્યો!

૧૯ વર્ષની વયના જુવાનો જેવા જુસ્સા સાથે કોરોનાને ધોબીપછાડ આપી ૯૧ વર્ષના વડીલ જિંદાદિલીનું પ્રતીક બન્યાં યુવાકાળમાં રમતવીર રહી ચૂકેલા મધુકરભાઈએ કોરોના સાથેની જીવનની રેસમાં પણ વિજય મેળવ્યો! ૧૭ દિવસની … Read More